1. Home
  2. Tag "doors of conversation"

ચીન સાથે વાતચીતના દરવાજા સંપૂર્ણ રીતે બંધ નથી થયા: જયશંકર

નવી દિલ્હીઃ ભારત અને ચીનના સબંધ ગલવાન ઘાટી સંઘર્ષ બાદ બગડ્યા હતા જે હજુ સુધી સુધર્યા નથી. દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ચીન સાથે વેપાર માટે ભારતના દરવાજા બંધ નથી, પણ બંન્ને દેશોએ નક્કી કરવું પડશે કે તેઓ કયા ક્ષેત્રમાં અને કઈ શરતો સાથે એકબીજા સાથે વેપાર કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકરએ કહ્યું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code