યુરોપના હથિયારોથી ભારત પર હમલા થાય છે, અમે ક્યારેય યુરોપનું અહિત નથી કર્યુંઃ ડો. જયશંકર
નવી દિલ્હી, 12 જૂન 2026: રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી અંગે વારંવાર સવાલો ઉઠાવતા યુરોપિયન દેશો અને અમેરિકાને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આકરા શબ્દોમાં ખરી-ખરી સંભળાવી છે. ફિનલેન્ડમાં આયોજિત એક વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કરતા જયશંકરે જણાવ્યું હતું કે, યુરોપિયન દેશો ભારતના દુશ્મનોને એવા હથિયારો વેચે છે […]


