1. Home
  2. Tag "DR. MANSUKH MANDVIYA"

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો, નવા 529 પોઝિટિવ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક દિવસમાં 529 નવા કેસ સામે આવ્યા છે. આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4093 ઉપર પહોંચી છે. દરમિયાન 3 દર્દીઓના મોત થયાં હતા. જેમાં બે કર્ણાટકમાં અને ગુજરાતમાં એક દર્દીનો સમાવેશ થાય છે. દરમિયાન કર્ણાટક […]

રાષ્ટ્રભાષાની પ્રાધાન્યતા સમજવી જરૂરી: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “આપણી વિશાળ વિવિધતા હોવા છતાં એક સામાન્ય રાષ્ટ્રીય અવાજ સાથે વાતચીત કરવામાં હિન્દીનો પ્રચાર અને વધારો આપણને મદદ કરે છે.” આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે હિન્દી સલાહકાર સમિતિની બેઠકમાં તેમના સંબોધન દરમિયાન કહી હતી. આ પ્રસંગે પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ અને ડૉ. […]

G20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટઃ 1.8 બિલિયન કિશોરો-યુવાનોની આરોગ્ય અને સુખાકારીની જરૂરિયાતોને કેન્દ્રમાં રખાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સેન્ટર ફોર મેટરનલ, ન્યુબોર્ન, ચાઇલ્ડ હેલ્થ (PMNCH), જીનીવા સાથે મળીને 20 જૂન, 2023ના રોજ નવી દિલ્હીમાં ‘હેલ્થ ઓફ યુથ-વેલ્થ ઓફ નેશન’ નામની G20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ વૈશ્વિક મેળાવડાનો ઉદ્દેશ્ય વિશ્વભરના 1.8 બિલિયન કિશોરો અને યુવાનોની આરોગ્ય અને સુખાકારીની જરૂરિયાતોને પ્રકાશિત કરવાનો છે અને […]

આયુષ્માન ભારત યોજના: દેશમાં અત્યાર સુધી લગભગ 22 કરોડ લાભાર્થીઓની ચકાસણી કરાઈ

નવી દિલ્હીઃ 31 જાન્યુઆરી, 2023ના રોજ સંસદમાં ‘આર્થિક સમીક્ષા 2022-23’ રજૂ કરતાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી  નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PM-JAY) હેઠળ 4 જાન્યુઆરી, 2023 સુધીમાં 21.90 કરોડ લાભાર્થીઓની ચકાસણી કરવામાં આવી છે. તેમાં રાજ્યોની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સિસ્ટમ હેઠળ ચકાસાયેલા 3 કરોડ લાભાર્થીઓનો સમાવેશ થાય […]

રાસાયણિક દવાઓની સાથે જૈવિક દવાઓ ઉપચારની પસંદગી તરીકે ઉભરી આવીઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજીકલ એ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે કે માત્ર ગુણવત્તાયુક્ત જૈવિક ઉત્પાદનો આરોગ્ય પ્રણાલી સુધી પહોંચે, જેનાથી બધા માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરવાના આપણા વડાપ્રધાનના મિશનને મજબૂત બનાવવામાં આવે છે”. તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજિકલ (NIB) […]

ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતા મોદી સરકાર ચિંતિતઃ ડો.માંડવિયાએ સમીક્ષા બેઠક કરી

નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોને જોતા ભારત પણ એલર્ટ થઈ ગયું છે. આ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે રોગચાળાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં, કોવિડ-19 પર આરોગ્ય મંત્રાલયની સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ભીડમાં માસ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code