1. Home
  2. Tag "Dr. S. Jayashankar"

દિલ્હી ચૂંટણીઃ ડો.એસ.જયશંકર અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કર્યું મતદાન

દિલ્હી ચૂંટણીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ મતદાન કર્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભાજપ આવી રહ્યું છે. […]

ડો.એસ.જયશંકરે કેનેડામાં હિંદુ મંદિર ઉપર થયેલા હુમલા મામલે નારાજગી વ્યક્ત કરી

કેનેડામાં હિંદુ મંદિર અને હિંદુ સમુદાયના લોકો પર ખાલિસ્તાનીઓએ કરેલા હુમલાની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી છે. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે.કેનેડામાં હિન્દુ સમુદાયના લોકો પર હુમલાની આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો […]

ભારત વિશ્વની સાથે આગળ વધવા માંગે છે: ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના ચાર મુખ્ય કારણો આપ્યા. ભારતીય ડાયસ્પોરા તરફથી તેમને મળેલા ઉષ્માભર્યા સ્વાગતને સ્વીકારતા તેમણે કહ્યું કે, તેના ચાર કારણો છે – PM Modi , ઓસ્ટ્રેલિયા, વિશ્વ અને તમે બધા. તેઓ માત્ર બ્રિસ્બેનમાં ભારતના ચોથા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા આવ્યા […]

સંબંધોને સામાન્ય બનાવવા LACનું સન્માન કરવું જરૂરીઃ ડો.એસ.જયશંકર

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લાઓસમાં તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા થઈ હતી. મહત્ત્વનું છે કે ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરનો વિવાદ એક મોટો મુદ્દો રહ્યો છે. ડૉ. એસ. જયશંકરે વાંગ યીને કહ્યું કે ભારત-ચીન સરહદ વિવાદ […]

નિજ્જર હત્યા કેસમાં કેનેડા તરફથી હજુ સુધી માહિતી આપવામાં આવી નથીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડાની તપાસના ધમધમાટ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતને આ મામલે કેનેડા તરફથી હજુ સુધી એવું કંઈ મળ્યું નથી જેના આધારે એજન્સી તપાસ કરી શકે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, જો કેનેડાને આ મામલે કોઈ હિંસા સંબંધિત માહિતી છે તો ભારત તેની […]

દરેક રામને એક લક્ષ્મણની જરુર છેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ પોતાની વિદેશી કુટનીતિને કારણે ચર્ચામાં રહેનારા વિદેશ મંત્રી એ,.જયશંકર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર પોતાની પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’થી ચર્ચામાં છે. પુસ્તકના વિમોચનમાં ડો. એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં મહાકાવ્ય ‘રામાયણ’નો ઉલ્લેખ કરાયો છે. ભગવાન શ્રી રામજી, લક્ષ્મણજી અને હનુમાનજીના માધ્યમથી ભારતના ઉત્થાનનું પુસ્તકમાં વર્ણન કરાયું છે. […]

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]

રશિયા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારી નિભાવી રહ્યા છેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ પ્રધાન ડો. એસ.જયશંકરએ કહ્યું હતું કે, પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા અને પ્રધાનમંત્રીને તેમનો અંગત સંદેશ પણ આપ્યો હતો. એસ જયશંકરે એમ પણ કહ્યું […]

નિજ્જર કેસમાં કેનેડા પુરાવા આપે ભારત તપાસ કરવા તૈયારઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલી તપાસનો ઇનકાર કરી રહી નથી. પરંતુ કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના પોતાના દાવાને સાબિત કરવા માટે પુરાવા દર્શાવવા જોઈએ. હાલ વિદેશ મંત્રી ડો. એસજયશંકર બ્રિટનના પ્રવાસે છે, જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ચીન અને […]

વિશ્વના ઘણા દેશોએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતના યોગદાનની પ્રશંસા કરીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે નવી દિલ્હીમાં યોજાનારી 18મી G-20 સમિટને તેના નિષ્કર્ષ અને ઉકેલો, વિભાવનાઓ અને સળગતા મુદ્દાઓને ઉકેલવા સંબંધિત ક્રિયાઓ માટે યાદ કરવામાં આવશે. જી-20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ ન આવવાના સમાચારના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે કયા દેશો કયા સ્તરે હાજરી આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code