1. Home
  2. Tag "Dr. S. Jayashankar"

દરેક રામને એક લક્ષ્મણની જરુર છેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ પોતાની વિદેશી કુટનીતિને કારણે ચર્ચામાં રહેનારા વિદેશ મંત્રી એ,.જયશંકર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર પોતાની પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’થી ચર્ચામાં છે. પુસ્તકના વિમોચનમાં ડો. એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં મહાકાવ્ય ‘રામાયણ’નો ઉલ્લેખ કરાયો છે. ભગવાન શ્રી રામજી, લક્ષ્મણજી અને હનુમાનજીના માધ્યમથી ભારતના ઉત્થાનનું પુસ્તકમાં વર્ણન કરાયું છે. […]

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]

રશિયા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારી નિભાવી રહ્યા છેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ પ્રધાન ડો. એસ.જયશંકરએ કહ્યું હતું કે, પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા અને પ્રધાનમંત્રીને તેમનો અંગત સંદેશ પણ આપ્યો હતો. એસ જયશંકરે એમ પણ કહ્યું […]

નિજ્જર કેસમાં કેનેડા પુરાવા આપે ભારત તપાસ કરવા તૈયારઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલી તપાસનો ઇનકાર કરી રહી નથી. પરંતુ કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના પોતાના દાવાને સાબિત કરવા માટે પુરાવા દર્શાવવા જોઈએ. હાલ વિદેશ મંત્રી ડો. એસજયશંકર બ્રિટનના પ્રવાસે છે, જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ચીન અને […]

વિશ્વના ઘણા દેશોએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતના યોગદાનની પ્રશંસા કરીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે નવી દિલ્હીમાં યોજાનારી 18મી G-20 સમિટને તેના નિષ્કર્ષ અને ઉકેલો, વિભાવનાઓ અને સળગતા મુદ્દાઓને ઉકેલવા સંબંધિત ક્રિયાઓ માટે યાદ કરવામાં આવશે. જી-20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ ન આવવાના સમાચારના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે કયા દેશો કયા સ્તરે હાજરી આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત […]

ભારત વિશ્વના દક્ષિણ દેશોનો અવાજ તરીકે આગળ વધવાનો પ્રયાસ કરશેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ G20ની અધ્યક્ષતા દરમિયાન ભારત યુક્રેન સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરશે અને સહમતી બનાવવાનો પ્રયાસ કરશે. તેમ વિદેશમંત્રી ડો. એસ.જયશંકરે જણાવ્યું હતું. ભારતે એક ડિસેમ્બરના રોજ એક વર્ષ માટે G20ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. પ્રથમ દિવસે નવી દિલ્હીમાં G20 વિશ્વવિદ્યાલય સંપર્ક-યુવાઓની ભાગીદારી વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]

દેશમાં વર્ષ 2014 પછી વિદેશનીતિમાં અનેક સુધારા થયાં: વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર

અમદાવાદ: હાલ ભારતમાં ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને હેલ્થ સહિતના ક્ષેત્રોમાં જે વિકાસ થઈ રહ્યો છે તેની ઉપર દુનિયાની નજર મંડાયેલી છે, ભારત પાસે ભરપુર ટેલેન્ટ છે જેથી વર્ષ 2047 સુધીમાં ભારત દુનિયાનું સૌથી મોટુ અર્થતંત્ર ધરાવતા ત્રણ દેશમાં સામેલ હશે, તેવો વિશ્વાસ વિદેશ મંત્રી એસ.જયશંકરે વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું કે, આજે દુનિયાના રાજકારણમાં મહાભારત જેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code