સરદાર પટેલના સદ્ગુણો દૈનિક જીવનમાં અપનાવો: ડૉ. વ્યાસ
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મોત્સવ નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી થઈ. કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસએ સૌને ભારતના ઉમદા ભવિષ્ય માટે સરદાર પટેલના સદ્ગુણો દૈનિક જીવનમાં અપનાવવા જણાવ્યું. આ પ્રસંગે યુનિટી માર્ચ, દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન અને રાજભાષા-હિન્દીમાં એકતાની પ્રતિજ્ઞા લેવાઈ. ભારતના લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના […]


