ઉત્તર ભારતમાં પૂર અને ભૂસ્ખલન અંગે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી, હિમાચલમાં પૂર સાથે વહેતા લાકડાને વનનાબૂદીનો પુરાવો ગણાવ્યો
ઉત્તર ભારત અને પંજાબના પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ભૂસ્ખલન અને પૂર અંગે કેન્દ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ ફટકારી છે. આ દરમિયાન કોર્ટે હિમાચલ પ્રદેશમાં નદીઓમાં તરતા લાકડાના ચિત્રોનો ઉલ્લેખ કર્યો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મોટા પાયે વનનાબૂદી તરફ ઈશારો […]


