નર્મદા નિગમનો અંધેર વહિવટ, કેનાલ 12 વર્ષથી કોરી અને હવે સફાઈના નામે લાખોનો ખર્ચ
સુરેન્દ્રનગર, 1 એપ્રિલ 2026: Narmada Minor Canal has been dry for 12 years જિલ્લામાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે, મુખ્ય કેનાલ, બ્રાન્ચ કેનાલો, પેટા અને માઈનર કેનાલો દ્વારા ખેડૂતોને સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે કટુડા-રાજસીતાપુરની માઇનોર કેનાલ બનાવી તેના 12 વર્ષ થયા છતાં માઈનોર કેનાલમાં પાણી અપાયુ નથી. એટલે કે […]


