દૂધ સાગર ડેરીના નાણાકિય કૌભાંડના કેસમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધારીની ધરપકડ
ગાંધીનગરઃ મહેસાણીની દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના સીએ શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાના એન્ટી કરપ્શન બ્યુરોમાં દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ […]


