વાવાઝોડાની દહેશતને લીધે રાજકોટ શહેર- જિલ્લામાં 14 અને 15મીએ શાળા- કોલેજોમાં રજા
રાજકોટઃ વાવઝોડાની સંભવિત આપત્તિને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ 14મી અને 15મી જૂને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલે જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજી હતી. રાજકોટ જિલ્લા […]