રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ધૂળનું તોફાન આવતા બધે ધૂળનું પડ ફેલાયું
દિલ્હી અને એનસીઆરમાં ધૂળના તોફાનને કારણે, દૃશ્યતા ઓછી થઈ ગઈ અને હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ધૂળનું તોફાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવનને કારણે થયું હતું. વાવાઝોડાને પગલે, બુધવારે રાત્રે 10 થી 11:30 વાગ્યાની વચ્ચે IGI એરપોર્ટ પર દૃશ્યતા 4,500 મીટરથી ઘટીને 1,200 […]