1. Home
  2. Tag "E shram portal"

ઈ-શ્રમ પોર્ટલ: નોંધાયેલા કામદારોની સંખ્યા 30 કરોડને પાર

શ્રમ અને રોજગાર મંત્રાલયે 26 ઓગસ્ટ, 2021નાં રોજ ઇ-શ્રમ પોર્ટલ (eshram.gov.in) લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ આધાર સાથે સીડેડ અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ)નો વિસ્તૃત રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ઇ-શ્રમ પોર્ટલનો હેતુ અસંગઠિત કામદારોને સેલ્ફ-ડિક્લેરેશનના ધોરણે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) પ્રદાન કરીને તેમની નોંધણી અને સહાય કરવાનો છે. 28મી જાન્યુઆરી 2025 સુધીમાં, 30.58 કરોડથી વધુ અસંગઠિત […]

ઈ-શ્રમ પોર્ટલ પર ત્રણ વર્ષમાં 30 કરોડ શ્રમિકો નોંધાયા

નવી દિલ્હીઃ ઇ-શ્રમ, અસંગઠિત ક્ષેત્રના કામદારોના રાષ્ટ્રીય ડેટાબેઝ પોર્ટલ, ત્રણ વર્ષના સમયગાળામાં 30 કરોડ નોંધણીનો આંકડો પાર કરી ગયો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સોમવારે આ માહિતી આપી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ સામાજિક પ્રભાવ અને દેશભરમાં અસંગઠિત કામદારોને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે 26 ઓગસ્ટ, […]

શ્રમિકો માટે ફાયદાકારક છે ઇ-શ્રમ કાર્ડ, આ રીતે બનશે ઉપયોગી

નવી દિલ્હી: મોદી સરકારે કામદારોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે ઇ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે. 26 ઑગસ્ટના રોજ સરકારે આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ અંતર્ગત મજૂરોના ઇ-શ્રમ કાર્ડ બનાવાશે. આ કાર્ડ્સ પર, તેઓને 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમા કવર મળશે. આયુષ્માન ભારત યોજના હેઠળ, દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમો નિ:શુલ્ક આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code