ઈ-શ્રમ પોર્ટલ: નોંધાયેલા કામદારોની સંખ્યા 30 કરોડને પાર
શ્રમ અને રોજગાર મંત્રાલયે 26 ઓગસ્ટ, 2021નાં રોજ ઇ-શ્રમ પોર્ટલ (eshram.gov.in) લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ આધાર સાથે સીડેડ અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ)નો વિસ્તૃત રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ઇ-શ્રમ પોર્ટલનો હેતુ અસંગઠિત કામદારોને સેલ્ફ-ડિક્લેરેશનના ધોરણે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) પ્રદાન કરીને તેમની નોંધણી અને સહાય કરવાનો છે. 28મી જાન્યુઆરી 2025 સુધીમાં, 30.58 કરોડથી વધુ અસંગઠિત […]