માટીના વાસણોમાં રાઘેંલુ ભોજન સ્વાદને કરે છે બમણો- કઈ રીતે કરશો માટીના વાસણની માવજત,જાણો
માટીના વાસણોમાં ભોજ બને છે સાત્વિક ગુણકારી આરોગ્ય માટે આ વાસણમાં યબનેલો આહાર હેલ્ધી આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે,પહેલાના સમયમાં માત્રને માત્ર માટીના વાસણોમાં ભોજન બનાવવામાં આવતુ હતું,આપણા દાદા પરદાદા કહેતા આવ્યા છે કે માટીના વાસણમાં બનાવેલી રસોઈ સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ સાથે સાથે તેમાં રહેલા તત્વો પણ જળવાઈ રહે છે.જેના કારણે […]