1. Home
  2. Tag "Earthquake"

કચ્છના રાપર નજીક 3.6 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો,લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા

કચ્છના રાપર નજીક ભૂકંપનો આંચકો 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો બપોરે 2:31 કલાકે અનુભવાયો આંચકો રાપરથી 13 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ ભુજ:કચ્છમાં આજે 3.6ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો.રાપર નગરથી 13 કિલોમીટર દૂર બપોરે 2.31 કલાકે આ આફટરશોક અનુભવાયો હતો. તો આ ભૂકંપના કરને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.જોકે,આ ભૂકંપથી […]

ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા રહી  

ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા 6.8ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાન કે જાનહાનિ નહીં   મનીલા:ફિલિપાઈન્સમાં વહેલી સવારે ધરતી ધ્રુજતા હડકંપ મચી ગઈ.રાજધાની મનીલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 નોંધવામાં આવી છે.જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે, આ ભૂકંપનું કેન્દ્ર […]

ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા નોંધાઈ

ઈરાનમાં ભૂકંપના આંચકા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં લોકોમાં ડરનો માહોલ દિલ્હી:ઈરાનના દક્ષિણી પ્રાંત હોરર્મોઝગાનમાં શનિવારે સાંજે બે મધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.દેશની સરકારી ટીવી ચેનલે આ જાણકારી આપી છે. IRNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે,ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી, પરંતુ આંચકાના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. સમાચારમાં […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.8ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાન નહીં ઈમ્ફાલ:મણિપુરમાં રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, મણિપુરના મોઇરંગના દક્ષિણ-પૂર્વમાં શનિવારે રાત્રે 11:42 કલાકે આવેલા ભૂકંપની ઊંડાઈ 94 કિમી હતી. જોકે આ ભૂકંપના કારણે જાનમાલના […]

પિટકોર્ન આઇલેન્ડની રાજધાની એડમસ્ટાઉનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.3ની નોંધાઈ તીવ્રતા

એડમસ્ટાઉનમાં ભૂકંપના આંચકા 6.3ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં દિલ્હી: પિટકોર્ન આઇલેન્ડની રાજધાની એડમસ્ટાઉનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા  6.3 નોંધવામાં આવી હતી.જો કે આ ભૂકંપના આંચકાને કારણે હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે,અનુભવાયેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ 3.2ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી. મધ્યરાત્રિ બાદ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન રાતના 12.58 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 16 કિમી દૂર નોંધાયું હતું. […]

જમ્મુ-કાશ્મીરમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ,એક તરફ અમરનાથમાં વાદળ ફાટ્યા તો બીજી તરફ આવી કુદરતી આફત

જમ્મુ-કાશ્મીરમાં આવ્યો ભૂકંપ 5ની નોંધાઈતીવ્રતા પાકિસ્તાન છે ભૂકંપનું કેન્દ્ર શ્રીનગર:કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે શુક્રવારનો દિવસ આપત્તિનો દિવસ હતો.એક તરફ અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અનેક શ્રદ્ધાળુઓના મોત થયા છે, તો બીજી તરફ રાજ્યમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા છે. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે અમરનાથ […]

આંદામાનમાં આજે ફરી આવ્યો ભૂકંપ,તીવ્રતા 4.6 રહી

આંદામાનમાં ફરી ભૂકંપના આંચકા 4.6ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં દિલ્હી:આંદામાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. જો કે આ ભૂકંપના આંચકાને કારણે હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.જોકે,અનુભવાયેલા ભૂકંપના આંચકાને  કારણે […]

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.0ની તીવ્રતા નોંધાઈ

આંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા 5.0ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં દિલ્હી:આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.૦ માપવામાં આવી છે. જો કે આંચકાના કારણે હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ […]

આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા 

આંદામાન અને નિકોબારનામાં ભૂકંપના આંચકા   રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નહીં દિલ્હી:આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. જો કે આંચકાના કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code