1. Home
  2. Tag "Earthquake"

મોરબીમાં 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

મોરબીમાં ભૂકંપના આંચકા 3.2 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ રાજકોટ:મોરબીમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2  માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોરબીથી 35 કિલોમીટર દૂર રાત્રે 11:34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 11:34 કલાકે આવેલ આંચકાના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જોકે,અત્યાર સુધી કોઈ […]

મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ

મિઝોરમમાં ભૂકંપના આંચકા 4.2ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં આઈઝોલ:મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લગભગ 1:43 વાગ્યે ભૂકંપના આંચકાને કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. ભૂકંપનું કેન્દ્ર ચમ્ફાઈથી 56 કિમી દક્ષિણપૂર્વમાં હતું. જો કે ભૂકંપના આ આંચકાને કારણે હજુ સુધી કોઈ […]

મિઝોરમમાં ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7 નોંધાઈ

મિઝોરમમાં ભુકંપના આચંકા તીવ્રતા 3.7 નોંધવામાં આવી દિલ્હીઃ- દેશના મોટા ભાગના વિસ્તારોમાં અવારનવરા ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે વિતેલી મોડી રાતે મિઝોરમમાં પણ ભૂકંપના આચંકા ફરી અનુભવાયા છે, ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મિઝોરમમાં ઘણી વખત ભુંર આવી ચૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે મિઝોરમના આઈઝોલમાં શુક્રવારની  મોડી રાત્રે અટેલે ભૂકંપના […]

રાજકોટના ગોંડલ પાસે ભૂકંપના આચંકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ

ગોંડલમાં ભૂકંપના આચંકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4   અમદાવાદઃ- દેશના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભૂકંપના આંચકા આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતના રાજકોટ શહેર પાસે આવેલા ગોંડલ ગામે ભકંપના આચંકા અનુભવાયા હોવાની માહિતી પ્રાપ્ત થી રહી છે. આ બાબતે મળતી વિગત પ્રમાણે આજરોજ બુધવારે વહેલી સવારે ગુજરાતના રાજકોટ […]

મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.0 નોંધાઈ

 મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:મ્યાનમારના મોગોકમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી.યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર મોગોકના ઉત્તરપશ્ચિમમાં 72 કિલોમીટરની ઊંડાઈએ હતું. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 26 નવેમ્બરના દિવસે […]

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.8 ની તીવ્રતા નોંધાઈ

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા 3.8 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ દહેરાદૂન:ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 હતી.આ ભૂકંપના આંચકાને કારણકે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભૂકંપ વિશે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે,આંચકા હળવા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપમાં જાન-માલના […]

લદ્દાખ:લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ

લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ કોઈ નુકશાન કે જાનહાનિ નહીં લેહ:લદ્દાખમાં મંગળવારે સવારે લગભગ 4.50 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લેહના પૂર્વ વિસ્તારોમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.તો,ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાનના અહેવાલ […]

તમિલનાડુમાં વહેલી સવારે 3.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

તમિલનાડુમાં ભૂકંપના આંચકા ૩.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં    ચેન્નાઈ:તમિલનાડુમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 4.17 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર વેલ્લોરથી 59 કિલોમીટરના અંતરે હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા અને ઓછી તીવ્રતાના કારણે મોટાભાગના લોકોએ તેના આંચકા […]

ભારત-મ્યાનમાર સીમા પાસે ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3 નોંધાઈ

મ્યાનમાર-ભારત સરહદ પાસે ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3   દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં અને દેશની કેટલીક સરહદોમાં ભૂકંપ આવવાની ઘટના અવાન નવાર બનતી રહે છે, ત્યારે હવે  શુક્રવારની વહેલી સવારે 5:30 વાગ્યે બાંગ્લાદેશ પાસે ભારત-મ્યાનમાર સરહદ વિસ્તારથી 175 કિમી પૂર્વમાં ભૂકંપના ભયાનક આચંકા અનભવાયા હતા જેની તીવ્રતા 6.3ની રહી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન અર્થક્વેક સેન્ટર […]

બનાસકાંઠામાં વહેલી સવારે ભૂકંપનો આંચકોઃ 3.1ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2001માં કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપ બાદ સરહદી જિલ્લા કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code