1. Home
  2. Tag "Earthquake"

અંદમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

અંદમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા ૩.8 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી : સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાં  ભૂકંપના આંચકાઓ આવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં શુક્રવારે રાત્રે લગભગ 1:37 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 રહી. જો […]

અફઘાનિસ્તાન : ફૈઝાબાદમાં 4.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા 4.5 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી : અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. મંગળવારે સવારે 6.08 કલાકે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 83 કિમી દક્ષિણે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભૂકંપને કારણે જાનહાનિ કે જાનમાલના […]

હૈતીમાં શક્તિશાળી ભૂકંપનો પ્રકોપ, 304 લોકોનાં મોત, 1800થી વધુ ઇજાગ્રસ્ત

હૈતીમાં શક્તિશાળી ભૂકંપનો પ્રકોપ અત્યારસુધીમાં 304 લોકોનાં મોત અનેક લોકો થયા લાપતા નવી દિલ્હી: દક્ષિણ પશ્વિમ હૈતીમાં પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીંયા શનિવારે 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપા આવ્યો હતો જેના કારણે અનેક ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ હતી અને અત્યારસુદીમાં ઓછામાં ઓછા 304 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઓછામાં ઓછા 1800 લોક ઘાયલ […]

હૈતીમાં જોરદાર ભૂકંપના આંચકા, 225 થી વધુ લોકોના મોત,સુનામીની ચેતવણી  

હૈતીમાં ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપના આંચકામાં 225 થી વધુ લોકોના મોત સેંકડો લોકો ઘાયલ અને કેટલાક ગુમ જાનહાનિમાં હજુ વધારો થવાની આશંકા દિલ્હી :હૈતીમાં શનિવારે 7.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના જોરદાર આંચકાઓ બાદ આ દરિયાકાંઠાના દેશમાં સુનામીનો ખતરો મંડરાય રહ્યો છે. હૈતીમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકામાં અત્યાર સુધીમાં 225 થી વધુ લોકોના […]

પાકિસ્તાનમાં 3.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા  3.9 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં ઇસ્લામાબાદ:પાકિસ્તાનમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે રાત્રે લગભગ 10:58 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.જોકે,આ ભૂકંપમાં જાનમાલ કે નુકશાનીના સમાચાર સામે આવ્યા નથી. આ […]

અંદમાન-નિકોબારમાં ફરી ભુકંપના આંચકા આવ્યાઃ ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધાઈ

અંદામાન નિકોબારમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.6 નોંધવામાં આવી દિલ્હીઃ સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાં ભુકંપના આંચકાઓ આવવાની ઘટનાોમાંવધારો થયેલો જોવા મળે છે, ત્યારે 2 દિવસ પહેલા જ અંદમાન નિકોબારમાં ભુકંપના આંચકાો આવ્યા હતા, તો હવે ફરી એક વાર અંદમાન નિકોબારની ઘરાલ ઘ્રજી ઉઠી હતી. મળતી માહિતી પ્રમાણે  અંદમાન અને નિકોબાર ટાપુઓમાં વિતેલી બુધવારની […]

જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપવામાં આવી  

જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપી ભૂકંપથી કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી : જાપાનની રાજધાની ટોક્યોના દરિયાકાંઠે બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી. અહેવાલ મુજબ,સવારે 5:30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ભૂકંપ 6.2 માઇલની ઊંડાઈએ કેન્દ્રિત હતો. ભૂકંપના આંચકાને કારણે […]

અંદમાન-નિકોબારમાં વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતા નોંધાઈ

અંદમાન નિકોબારમાં ભૂકંપરના આંચકા રિક્ટર સેક્લે પર તીવ્રતા 4.3 દિલ્હી- સમગ્ર દેશભરમાં અવાર નવાર ભુકંપના આંચકાઓ આવવાની ઘટના બનતી જોવા મળે છે, વિતેલા વર્ષથી અત્યાર સુધી દેશના ઘણા ભાગો એવા છે કે જ્યા આ સમયગાળા ગદરમિયાન ઘણી વખતા આવા આંચકાઓ અનુભવાયા હોય ત્યારે ફરી  એક વખત દેશના ટાપૂ વિસ્તાર ગણાતા અંડમાન અને નિકોબારની ઘરાભ્રુજી ઉઠી […]

અમેરિકાના અલાસ્કામાં ભૂકંપ, 8.2ની તીવ્રતાને કારણે સુનામીની પણ ચેતવણી અપાઇ

અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.2 નોંધાઇ આ બાદ ત્યાં સુનાવણીની ચેતવણી અપાઇ નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કાના પેનિસુલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 હતી. આ આંચકાની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કારણે ત્યારબાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. આંચકાના કારણે ભયાનક તબાહીની આશંકા […]

હૈદરાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ

હૈદરાબાદમાં ભૂકંપના આંચકા 4.0 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ હૈદરાબાદ: આંધ્રપ્રદેશના દક્ષિણ હૈદરાબાદમાં આજે સવારે પાંચ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે,આ ભૂકંપના આંચકાથી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code