ગુજરાતમાં ફીના અભાવે બાળકોના શિક્ષણને અસર ન થવી જોઈએઃ હાઈકોર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. તેમજ સરકાર દ્વારા સ્કૂલ ફીમાં વાલીઓને રાહત આપવામાં આવી છે. દરમિયાન હાઈકોર્ટે વિદ્યાર્થીઓના અભ્યાસ મુદ્દે સરકારને તાકીદ કરી હતી કે, ફી ભરવામાં માતા-પિતાની અસમર્થદતાને કારણે કોઈ પણ બાળકને સ્કૂલમાંથી કાઢી મુકવામાં ન આવે. શિક્ષણ સાથે ક્યારેય સમાધાન ન થવું જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર આઈઆઈએમ અમદાવાદ […]


