1. Home
  2. Tag "Education"

પીએમ મોદી આવતીકાલે આસામના પ્રવાસે– શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી આવતીકાલે આસામના પ્રવાસે  દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે અનેક યોજનાના શિલાન્યાસ પણ કરશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી એપ્રિલ એટલે કે આવતીકાલના રોજ આસામની મુલાકાત લેશે.સવારે લગભગ 11:00 વાગ્યે તેઓ કાર્બી આંગલોંગ જિલ્લાના દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે.કાર્યક્રમ દરમિયાન તેઓ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 01:45 વાગ્યે પીએમ મોદી આસામ મેડિકલ કોલેજ, દિબ્રુગઢ […]

દિલ્હીઃ પાકિસ્તાનમાં શિક્ષણ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓને નહીં મળે નોકરી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ખટાશ આવી છે. દરમિયાન હવે પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજમાંથી અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં નોકરી નહીં મળે, એટલું જ નહીં પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાના પ્રમાણપત્રના આધારે ભારતમાં આગળ અભ્યાસ નહીં કરી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે […]

જો બાળકોમાં આવા કોઈ લક્ષણ દેખાય તો શાળાએ મોકલવાનું ટાળો, હોઈ શકે કોરોનાની અસર

બાળકોમાં અલગ લક્ષણ તો શાળાએ મોકલવાનું ટાળો હોઈ શકે કોરોનાના લક્ષણ દેશમાં કોરોનાવાયરસના કેસ અત્યારે જોરદાર રીતે ઓછા થઈ ગયા છે. દેશમાં કોરોનાવાયરસના કેસનો આંક પણ 1000ની આસપાસ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાવાયરસ હજું ગયો નથી અને તેને હળવાશમાં પણ લેવો જોઈએ નહી. જાણકારો કહે […]

EDUCATION: મોબાઈલ બાળકોના ભણતરને કેવી રીતે અસર કરે છે? જાણો

મોબાઈલની ભણતર પર અસર બાળકોને ન આપો નાની ઉંમરે મોબાઈલ બાળકના ભણતરને થઈ રહી છે અસર આજના સમયમાં કેટલાક માતા પિતા એવું સમજતા હોય છે કે જે બાળકને મોબાઈલ વાપરતા આવડતો હોય તે હોશિયાર બાળક કહેવાય, અને આ પ્રકારની નાસમજના કારણે માતા પિતા બાળકોના હાથમાં નાની ઉંમરમાં મોબાઈલ આપી દેતા હોય છે. ક્યારેક તો માતા […]

કોઈ પણ માતા-પિતાએ પોતાના સપનાનો ભાર બાળકોને ન આપવો જોઈએ

બાળકોને કંઈક બનવા માટે ફોર્સ ન કરો તેને જે કામ પસંદ છે તે કરવા દો મનગમતા કામમાં બાળક રહેશે ખુશ આવું આપણે હંમેશા જોતા હોઈએ છે કે બાળકો પર ક્યારેક માતા-પિતાના સપનાનો ભાર હોય છે. માતા-પિતા દ્વારા ક્યારેક બાળકની સ્થિતિને સમજવામાં આવતી નથી અને બાળક પર ડોક્ટર, એન્જિનિયર અથવા સરકારી ઓફિસર બનવા માટે દબાણ કરવામાં […]

Education: બાળકો ભણતા હોય ત્યારે તેમને ઘરમાં સારું વાતાવરણ આપો

ભણતર માટે સારૂ વાતાવરણ હોવું જરૂરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી તેમના ભણતર પર આવશે સકારાત્મક અસર એવું કહેવામાં આવે છે કે બાળકોની પ્રગતિ અને અધોગતિમાં તેમના માતા-પિતાનો હાથ સૌથી વધારે હોય છે. જ્યારે માતા પિતા પોતાની ફરજ ભૂલી જતા હોય છે અને બાળકોના ભણતર પર યોગ્ય પ્રમાણમાં ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે બાળકનું ભણતર […]

સુરતમાં રહેતા વિદ્યાર્થીએ વિદેશમાં ભણવાની ઈચ્છા પુરી ન થતા જીવનનો અંત કર્યો

વિદેશમાં ભણવાનો વિદ્યાર્થીનો શોખ શોખએ લઈ લીધો જીવ અમેરિકામાં ભણવાની હતી ઈચ્છા સુરત: ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થી વિદેશ ભણવા જતા હોય છે. કેનેડા અને અમેરિકા તો એમની પહેલી પસંદ હોય છે ત્યારે સુરતમાં એવું બન્યું કે એક વિદ્યાર્થીએ વિદેશમાં ભણવા ન મળતા પોતાના જીવનનો અંત કરી દીધો. સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે […]

દિલ્હીની શાળાઓ માટે ટૂંક સમયમાં જાહેર થશે કોરોના ગાઈડલાઈન, વધતા સંક્રમણને જોતા સરકારનો નિર્ણય

શાળાઓ માટે ટૂંક સમયમાં કોરોના ગાઈડલાઈન વધતા સંક્રમણને જોતા સરકારનો મહત્વનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપી માહિતી દિલ્હી: રાજધાની દિલ્હીની શાળાઓમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીની શાળાઓ માટે નવી કોવિડ માર્ગદર્શિકા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને દિલ્હીની શાળાઓ માટે […]

Education: પરીક્ષામાં ઉત્સાહ હોય તો સારું પરીણામ આવી શકે છે

શિક્ષણ નિષ્ણાતો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સલાહ  “આત્મવિશ્વાસ રાખો અને ઉત્સાહિત રહો” ઉત્સાહ હોય તો સારું પરીણામ અપાવી શકે છે “આત્મવિશ્વાસ રાખો અને ઉત્સાહિત રહો” – શિક્ષણ નિષ્ણાતો દ્વારા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી આ સૌથી મહત્વપૂર્ણ સલાહ છે. ભારે અને સખત તૈયારી કર્યા પછી, પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ ગુમાવતા હોય છે જેના કારણે પરિણામ તેમનું ધાર્યા […]

Education:પરીક્ષાના સમયમાં કેવા પ્રકારનો આહાર જમવો જોઈએ

પરીક્ષા આપનારને ભારે ખોરાક ન ખાવો જોઈએ  તબિયત ન બગડે તે માટે રાખો ધ્યાન  આ આહારને પોતાના ડાયટમાં કરો સામેલ  જ્યારે પણ પરીક્ષા હોય ત્યારે સૌથી મહત્વનું જે બની જતું હોય છે તે હોય છે સ્વાસ્થ્ય, એટલે કે પરીક્ષાના સમયમાં એ પ્રકારનો આહાર ક્યારેય લેવો જોઈએ નહીં જેનાથી તબિયત બગડી શકે. વિદ્યાર્થીને પરીક્ષાના સમયે તબિયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code