બાળકો માટે જરૂરી છે પરિવારનો પ્રેમ,વડીલોની શીખ આપશે જીવન જીવવાની નવી દિશા
બાળકો હૃદયથી ખૂબ જ શુદ્ધ હોય છે, તમે તેમને ગમે તે દિશામાં ફેરવો તો તેઓ સરળતાથી વળે છે. પરંતુ તેને પરિવાર સાથે અલગ જ લગાવ છે. ખાસ કરીને બાળકો પરિવાર સાથે ભળી જશે તો વડીલો તેમને જીવન જીવવાની એક અલગ દિશા શીખવી શકશે. પરંતુ આજના સમયમાં બાળકો માત્ર ન્યુક્લિયર ફેમિલીમાં જ રહેવાનું પસંદ કરે છે, […]