‘દેશ શું શરિયાના આધારે ચાલશે?’, અમિત શાહનો કોંગ્રેસને અણિયારો સવાલ
નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાના ઘોષણાપત્ર બનાવવાનું કામ અલ્પસંખ્યકો અને ચરમપંથીઓને સોંપ્યું હતું. તેમણે પર્સનલ લોને પ્રોત્સાહિત કરવા અને દેશને તૃષ્ટીકરણની રાજનીતિમાં પરત લાવવા માટે સૌથી જુની પાર્ટી કોંગ્રેસે કામ કરી રહી છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ટીવી ચેનલમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપાએ તેની સામે ચૂંટણી લડનારાઓના ઈરાદાઓ ખુલ્લા પાડવા […]