1. Home
  2. Tag "ELECTION 2024"

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]

દેશના મંદિરો અને મઠો ઉપર કોંગ્રેસની નજરઃ અમિત શાહ

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કા માટે જોરદાર પ્રચાર અને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. છત્તીસગઢના કાંકેરમાં એક જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “હમણાં જ કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં છે કારણ કે પીએમ મોદીએ તેમના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવાયું છે કે, દરેકની સંપત્તિનો સર્વે કરવામાં આવશે. અમિત શાહે […]

પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર 4 કલાકમાં 26 ટકાથી વધારે મતદાન, મતદાન મથકો ઉપર લાંબી લાઈનો

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 21 રાજ્યોની લગભગ 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન પ્રથમ ચાર કલાકમાં સરેરાશ 26 ટકા જેટલું મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધારે 34 ટકા જેટલુ મતદાન થયું છે. અનેક મતદાન મથકો ઉપર સવારથી મતદાન લાંબી લાંબી લાઈનો જોવા […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની આઠ, મધ્ય […]

લોકસભા ચૂંટણીમાં NDA 150 બેઠકોની અંદર સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

લખનૌઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ચૂંટણીમાં ભાજપને પરાજ્ય આપીને ઈન્ડિ ગઠબંધન જ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આ વખતે એનડીએ સરકાર 150 સીટો સુધી મર્યાદિત રહેશે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભયાઁ

ખેડબ્રહ્માઃ લોકસભા ચૂંટણી અંતર્ગત હાલમાં ઉમેદવારોના નામાંકનપત્રો ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જ્યારે ઉમેદવારોએ આજે વિજય મુહુર્તમાં ફોર્મ રજૂ કયાઁ હતા. જ્યારે આજે સાબરકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરી જઈને કલેક્ટર નૈમેષ દવેને નામાંકન પત્ર ભયુઁ હતુ. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ તેમના ટેકેદારો […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યોમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા આશરે 200 ફરિયાદો નોંધાઈ

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઇસીઆઈએ તેની કામગીરીના પ્રથમ મહિના દરમિયાન આદર્શ આચારસંહિતા (એમસીસી)ના અમલીકરણને જાહેર ડોમેનમાં મૂકવાનો નિર્ણય લીધો છે, જેમાં કરવામાં આવેલી કાર્યવાહીની કેટલીક વિગતો સાથે, જેથી ચોક્કસ ક્ષેત્રોમાંથી ક્યારેક ગેરસમજો અને આરોપો આવે,  ભલે તે નાનું હોય કે મર્યાદિત હોય, તેને સંબોધવામાં આવે છે અને તેને અટકાવવામાં આવે છે. નીચે મુજબની સ્થિતિ, સંહિતાના બાકીના સમયગાળા […]

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ 15 લાખથી વધારે સુચનો મેળવી બનાવ્યો સંકલ્પપત્ર

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચુંટણીઓ માટે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ચુટંણી ઢંઢેરાને સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી નામ અપાયુ છે. દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહે તથા સમિતિના સભ્ય […]

અરૂણ ગોવિલ આગામી દિવસોમાં ફિલ્મ જગતમાં એક્ટિવ રહે છે કે કેમ તેની ઉપર પ્રશંસકોની નજર

મુંબઈઃ રામાનંદ સાગરની ફેમસ સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલા એક્ટર અરુણ ગોવિલ હાલ પોતાની નવી ભૂમિકા એટલે કે રાજનીતિને લઈને ચર્ચામાં છે. આનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, તેમણે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે રાજકારણની સાથે એક્ટિંગમાં પણ સક્રિય રહેશે કે નહીં. બીજી તરફ એવી ચર્ચા થઈ […]

લોકસભા ચૂંટણીઃ વડોદરામાં 10,000 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, મતદાન કરવા જાગૃતિ અભિયાન શરૂ કરાયા છે. આ અંતર્ગત વડોદરામાં પણ મતદાર જાગૃત્તિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે ટિમ સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન હેઠળ જિલ્લાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code