1. Home
  2. Tag "Emergency"

આઝાદ ભારતની ત્રણ ભૂલોમાં સૌથી મોટી ભૂલ કઈ?

નવી દિલ્હી: રાજીવ ગાંધીની ભૂલ તેમના માતા ઈન્દિરા ગાંધીની ભૂલ કરતા વધુ મોટી હતી. તેનું કારણ છે. કટોકટીમાં આરએસએસની કેડરને નિશાન બનાવીને તેને છંછેડયા બાદ પણ 1984 સુધી ઈન્દિરા ગાંધી આ સંગઠનને હાંસિયામાં રાખવામાં સફળ રહ્યા હતા. રાજીવ ગાંધીએ સિમ્પથી વેવમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકોમાં સમેટયું હતું. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને […]

આઝાદ ભારતની ત્રીજી ભૂલ : 2004માં ફીલ ગુડ અને શાઈનિંગ ઈન્ડિયાએ ભાજપનો રાજકીય રંગ ઝાંખો પાડયો

નવી દિલ્હી:  જાન્યુઆરી, 2004 સુધીમાં ત્રણ મહત્વના હિંદી બેલ્ટના રાજ્યોની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. જેના કારણે આની અસર અન્ય રાજ્યોમાં થવાની ગણતરીઓ થવા લાગી હતી. પ્રમોદ મહાજનના નેતૃત્વમાં પાર્ટીના વ્યૂહરચનાકારો અને અડવાણી સમર્થકોએ નિર્ણય કર્યો હતો કે ચૂંટણી સમયથી પહેલા યોજવી જોઈએ અને લહેરનો લાભ ઉઠાવવો જોઈએ. આમા શંકા જાહેર કરનારા એકમાત્ર વ્યક્તિ […]

આઝાદ ભારતની પહેલી ભૂલ: કટોકટી નહીં, પણ તેમાં આરએસએસની કેડરને નિશાન બનાવવી ઈન્દિરા ગાંધીની ભૂલ કેમ હતી?

નવી દિલ્હી:  કટોકટી લાગુ કરવી ભારતીય લોકશાહીના ઈતિહાસમાં કલંકીત ઘટના છે. પરંતુ કટોકટી કરતા પણ મોટી ભૂલ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરી હતી. આ ભૂલ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેડરને નિશાન બનાવવી અને તેમને જેલમાં પુરી દેવા. ઈન્દિરા ગાંધી 1977માં કટોકટી ઉઠાવાયા બાદ જનતા મોરચાની સામે હારી ગયા. પણ ત્રણ વર્ષની અંદર જનતા મોરચો તૂટયો […]

આઝાદ ભારતની રાજનીતિને બદલનારી ત્રણ ભૂલો, જાણો ઈન્દિરા, રાજીવ, અટલ-અડવાણીએ શું કરી હતી ભૂલ?

નવી દિલ્હી: મોટા માણસોની નાની ભૂલો પણ ઘણી મોટી સાબિત થતી હોય છે. આવી જ કેટલીક ભૂલોની વાત કરવી છે. આ ભૂલો ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિઓ દ્વારા થઈ છે. જેના કારણે સ્વતંત્ર ભારતની રાજનીતિમાં ધડમૂળથી પરિવર્તનો પણ જોવા મળ્યા છે. આ એવા પરિવર્તનો હતા કે જેણે ભારતની રાજનીતિને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ લઈ […]

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ મોકૂફ રખાઈ,અભિનેત્રીએ જણાવ્યું આ પાછળનું કારણ

મુંબઈ: કંગના રનૌત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દમદાર ભૂમિકાઓ ભજવવા માટે જાણીતી છે. કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તેજસ’ને લઈને ચર્ચામાં છે. હવે કંગનાએ તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને એક નવું અપડેટ શેર કર્યું છે. ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. કંગના આ ફિલ્મમાં સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. […]

કટોકટીના પુરા થયા 48 વર્ષ – ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને પીએમ મોદીએ કર્યા યાદ, શ્રદ્ધાંજલી અર્પણ કરી

પીએમ મોદીએ ઈમરજન્સીના વિરોધ કરનારાને આપી શ્રદ્ધાંજલી ઈમરજન્સીને પુરા થયા 48 વર્ષ દિલ્હીઃ- દેશમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરાગાંઘીના સાશનમાં ઇમરજન્સી લાગુ થયાને આજે  48 વર્ષ પૂર્ણ થયા છે. આજના આ ખાસ દિવસે  વડાપ્રધાન મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આજના દિવસ પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે […]

બોલિવૂડ ક્વિન કંગના રનૌતની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ઈમરજન્સી’ નું ટીઝર રિલીઝ

ઈન્દિરા ગાંઘીના જીવન પર બનેલી ફિલ્મ ‘ઈમરજન્સી’ નું ટીઝર રિલીઝ કંગના  રનૌત આબેહુબ ઈન્દિરા ગાંઘીના લૂકમાં  મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંઘી ઉપર બનનારી ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે ,આ ફિલ્મમાં કંગનાએ આબેહૂબ ઈન્દિરા ગાંઘીનો ગેટઅપ કર્યો છે એક સમયે કંગનાને જોતા ઓળખવી મુશ્કેલ બની છે.ત્યારે બોલિવૂડ ક્વિન કંગના […]

કતાર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,જાણો શું છે મામલો

દિલ્હી:દોહા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.વાસ્તવમાં આ નિર્ણય ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સીના કારણે લેવામાં આવ્યો હતો. ઈન્ડિગો એરલાઈને આ જાણકારી આપી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત બગડતાં ફ્લાઈટને કરાચીમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી.મુસાફરી […]

મ્યાનમારમાં ચૂંટણીમાં વિલંબ કરવા માટે કટોકટીની સ્થિતિ લંબાવવામાં આવી

દિલ્હી:મ્યાનમારની સૈન્ય સરકારે 2021 માં સામાન્ય ચૂંટણીની તૈયારી માટે દેશમાં સત્તા કબજે કર્યા પછી લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિને છ મહિના સુધી લંબાવી છે.મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી કાઉન્સિલની મંગળવારે બેઠક મળી હતી અને અહેવાલ મુજબ કટોકટીની સ્થિતિને વધુ છ મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેશ […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code