1. Home
  2. Tag "employees"

વર્ક ફ્રોમ હોમ કલ્ચર કર્મચારીઓ માટે ઘાતકઃ અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે વર્ક ફ્રોમ હોમનું કલચર મોટી-મોટી કંપનીએ અપનાવ્યું છે. ભારતમાં ગયા વર્ષે લોકડાઉન બાદ અનેક કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી હતી. હવે ઘરેથી કામ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓ માટે અનેક સમસ્યા ઉભી કરે છે. […]

ગુજરાતઃ 9.61 લાખ સરકારી અધિકારી, કર્મચારી અને પેન્શનરોને 5 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનો નિર્ણય સરકારને અંદાજે 464 કરોડનું ભારણ વધશે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે અમદાવાદઃ રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને તા. 1 જુલાઈ 2019 થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ […]

રાજયના સોશિયો-ઈકો. પ્રોજેકટના કરાર આધારિત કર્મચારીઓ બે મહિનાના પગારથી વંચિત

ગાંધીનગરઃ અસહ્ય મોંઘવારીમાં કર્મચારીઓને પગાર ન મળે તો તેમની હાલત કફોડી બનતી હોય છે. ગુજરાત સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટીના કરાર આધારિત 250થી વધુ કર્મચારીઓને જૂન-જુલાઈના પગારથી વંચિત રાખવામાં આવતાં કર્મચારીઓમાં આક્રોશ ઉભો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના તબીબી સેવાઓ હસ્તક ગુજરાત સોસિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટી ચાલે છે. ગુજરાત સોસિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટીમાં 250થી વધુ કર્મચારીઓ […]

ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃતી વય 60 વર્ષની કરવા સરકારની વિચારણા

ગાંધીનગરઃ ગુજરાતમાં એકબાજુ શિક્ષિત બોરોજગારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર હવે સરકારી કર્મચારીઓની નિવૃતિ વય વધારવાનું વિચારી રહી છે. રાજ્યમાં સરકારના કર્મચારીઓની વય નિવૃત્તિ 58 વર્ષથી વધારીને 60વર્ષ કરવાની માંગણી ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે રાજયન મહત્વના એવા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કર્મચારી મંડળની આ અરજીને […]

કાશ્મીરમાં 11 સરકારી કર્મચારીઓએ આતંકવાદીઓને કરી મદદ, થયા સસ્પેન્ડ 

કાશ્મીરમાં આતંવાદીઓને મદદ કરવી પડી ભારે સરકારી કર્મચારીઓએ કરી હતી આતંકવાદીઓને મદદ કરવામાં આવ્યા સસ્પેન્ડ  શ્રીનગર: કાશ્મીરમાં શાંતિ સ્થપાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ કાશ્મીરમાં કેટલાક એવા લોકો પણ છે કે જે લોકો આ આતંકીઓને મદદ કરી રહ્યા છે અને તેના કારણે આતંકી પ્રવૃતિઓ થતી હોય છે. જમ્મુ […]

ઓટોમેશન ટેક્નોલોજી આઈટી કંપનીઓમાં 30 લાખ રોજગારીને કરશે અસર, 1 રોબોટ 10 કર્મચારીઓનું કરશે કામ

દિલ્હીઃ દેશમાં કોરોના સંકટને કારણે દરેક સેક્ટમાં ભારે આડઅસર થી છે. કોરોના મહામારી વચ્ચે અનેક કંપનીઓ અને વ્યવસાયને તાળા લાગ્યાં છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. હવે આધુનિક ટેકનોલો અનેક લોકોની રોજગારી છીનવી લેશે. ઓટોમેશનને અપનાવી રહેલી આઈટી કંપનીઓમાં 2022 સુધીમાં 30 લાખ રોજગારી ખતમ થવાની શકયતા છે.  કંપનીઓ 10 કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન ટેક્નોલોજી […]

લો બોલો, સુરતમાં મનપાના કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રેમડેસિવિર ઈન્જેકશનની માંગ વધી છે. લોકો ઈન્જેકશન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા. કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ન પડે તે માટે રેમડેસિવિર ઈન્જેકશનને લઈને સરકાર દ્વારા કેટલાક આકરા નિર્ણય લેવાયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કર્મચારીઓને 14 લાખથી વધારે યુઝ એન્ડ થ્રો હેન્ડગ્લોઝ અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની 5481 જેટલી બેઠકો ઉપર મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી તરફ કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. દરમિયાન ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને સેનેટાઈટર સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે. 1.40 લાખથી વધારે થ્રી લેયર માસ્ક, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code