1. Home
  2. Tag "encounter"

છત્તીસગઢઃ સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે. રાજ્યના બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ માઓવાદી વિરોધી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગઈકાલે બપોરે અબુઝહમાડ વિસ્તારના જંગલોમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટર સ્થળેથી 6 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા […]

છત્તીસગઢ: નારાયણપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલા નક્સલી ઠાર મરાઈ

નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ બે મહિલા નક્સલીઓને ઠાર કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ અબુઝહમાદ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલીઓને ઠાર મારી છે. તેમણે કહ્યું કે માઓવાદીઓના માડ ડિવિઝનના નક્સલીઓની હાજરીની માહિતી પર, નારાયણપુર અને કોંડાગાંવ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને STFની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કામગીરી માટે મોકલવામાં […]

25 મિનિટ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં કટ્ટર નક્સલી ઉદય અને અરુણા માર્યા ગયા

આંધ્રપ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. આંધ્ર-ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટી (AOBSZC) ને અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મોટો ઝટકો લાગ્યો છે. માઓવાદી સંગઠનના કેન્દ્રીય સમિતિના સભ્ય અને AOBSZC સચિવ ગજરલા રવિ ઉર્ફે ઉદય, પૂર્વીય વિભાગના સચિવ રવિ વેંકા ચૈતન્ય ઉર્ફે અરુણા, માર્યા ગયા હતા. અન્ય એક મહિલા નક્સલી, અંજુ, પણ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર […]

લખનૌમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

લખનૌમાં પોલીસે શુક્રવારે વહેલી સવારે, અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો. તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જિલ્લાની સીમા છોડે તે પહેલાં જ તેનો પોલીસ સાથે સામનો થઈ ગયો. ડીસીપી સેન્ટ્રલ આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 5 જૂને સવારે 10 વાગ્યે ફરિયાદ મળી હતી. જેમાં જણાવાયું હતું કે અઢી વર્ષની બાળકી […]

છત્તીસગઢમાં 3 મહિનામાં 83 માઓવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં કુલ 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓનો સમાવેશ થાય છે જેમના માથા પર 68 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન અને અન્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ થતો હતો. આત્મસમર્પણ કરનારાઓમાં 02 પ્લાટૂન સભ્યો, લશ્કરી સભ્યો અને અન્ય મુખ્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશન બાબતે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ […]

બિહારમાં એસટીએફ અને અસામાજીક તત્વો વચ્ચે અથડામણમાં તનિષ્ક શો-રૂમમાં લૂંટનો આરોપી ઠાર મરાયો

બિહારમાં આ દિવસોમાં બદમાશોનું મનોબળ એટલું ઉંચુ જોવા મળી રહ્યું છે કે તે પોલીસ ટીમ પર હુમલો કરવાથી પણ પીછેહઠ કરી રહ્યા નથી. આવો જ એક કિસ્સો અરરિયામાંથી સામે આવ્યો છે. જ્યાં બદમાશો અને એસટીએફ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન ઘાયલ થયા છે. જ્યારે એક આરોપીનું મોત થયું છે. માર્યા ગયેલા આરોપીની ઓળખ ચુનમુન ઝા તરીકે […]

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે બે સ્થળે અથડામણ, 22 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુર અને કાંકરેમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં 22 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વન વિસ્તારમાં અથડામણ સર્જાઈ હતી જેમાં 18 નક્સલવાદીઓ […]

મુંગેરમાં ASIના મોત બાદ પોલીસ એક્શનમાં, એન્કાઉન્ટરમાં ગુનેગાર ઠાર

મુંગેરના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર સંતોષ કુમાર સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે બદમાશોએ એએસઆઈને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુડ્ડુ યાદવને ઘાયલ કર્યો છે. ઈજાગ્રસ્ત ગુડ્ડુને જમણા પગમાં ગોળી વાગી હતી. આ સિવાય મુંગેર […]

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, બે નક્સલીઓ ઠાર મરાયાં

સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે, કિસ્તારામ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુકમા ડિસ્ટ્રિક્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code