1. Home
  2. Tag "encounter"

છત્તીસગઢમાં 3 મહિનામાં 83 માઓવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં કુલ 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓનો સમાવેશ થાય છે જેમના માથા પર 68 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન અને અન્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ થતો હતો. આત્મસમર્પણ કરનારાઓમાં 02 પ્લાટૂન સભ્યો, લશ્કરી સભ્યો અને અન્ય મુખ્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશન બાબતે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ […]

બિહારમાં એસટીએફ અને અસામાજીક તત્વો વચ્ચે અથડામણમાં તનિષ્ક શો-રૂમમાં લૂંટનો આરોપી ઠાર મરાયો

બિહારમાં આ દિવસોમાં બદમાશોનું મનોબળ એટલું ઉંચુ જોવા મળી રહ્યું છે કે તે પોલીસ ટીમ પર હુમલો કરવાથી પણ પીછેહઠ કરી રહ્યા નથી. આવો જ એક કિસ્સો અરરિયામાંથી સામે આવ્યો છે. જ્યાં બદમાશો અને એસટીએફ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન ઘાયલ થયા છે. જ્યારે એક આરોપીનું મોત થયું છે. માર્યા ગયેલા આરોપીની ઓળખ ચુનમુન ઝા તરીકે […]

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે બે સ્થળે અથડામણ, 22 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુર અને કાંકરેમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં 22 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વન વિસ્તારમાં અથડામણ સર્જાઈ હતી જેમાં 18 નક્સલવાદીઓ […]

મુંગેરમાં ASIના મોત બાદ પોલીસ એક્શનમાં, એન્કાઉન્ટરમાં ગુનેગાર ઠાર

મુંગેરના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર સંતોષ કુમાર સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે બદમાશોએ એએસઆઈને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુડ્ડુ યાદવને ઘાયલ કર્યો છે. ઈજાગ્રસ્ત ગુડ્ડુને જમણા પગમાં ગોળી વાગી હતી. આ સિવાય મુંગેર […]

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, બે નક્સલીઓ ઠાર મરાયાં

સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે, કિસ્તારામ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુકમા ડિસ્ટ્રિક્ટ […]

છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 31 માઓવાદીઓ માર્યા ગયા

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 31 માઓવાદીઓ માર્યા ગયા છે. ગોળીબારમાં બે સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા છે અને બે અન્ય ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બધા માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાનના જંગલોમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત […]

બિહાર પોલીસે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઠાર મરાયો, એન્કાઉન્ટર દરમિયાન STF જવાનને પણ ગોળી વાગી

ગોપાલગંજમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. શુક્રવારે મધરાતે કુખ્યાત મનીષ યાદવને STF અને બિહાર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ઠાર માર્યો હતો. ગુનેગાર દ્વારા ચલાવવામાં આવેલી ગોળીથી એક STF જવાન પણ ઘાયલ થયો છે. જેમને ગંભીર હાલતમાં સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ સૈનિકની હાલત […]

ઝારખંડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક મહિલા સહિત બે નક્સલી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સોનુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓના કેટલાક હથિયારો અને વસ્તુઓ મળી આવી છે. ચાઈબાસાના એસપી આશુતોષ શેખરે એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. આ […]

મેરઠમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો ખતરનાક તાંત્રિક, 5 સભ્યોની હત્યા કરી થયો હતો ફરાર

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં આજે વહેલી સવારે પોલીસે તાંત્રિક નઈમ બાબાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. નઈમે તેના સાવકા ભાઈ અને તેના પરિવારની ઘાતકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે કટરથી લાશને કાપી નાંખી હતી અને પછી તેને બેડની અંદર પેક કરીને ભાગી ગયો હતો. ડીઆઈજી મેરઠ રેન્જ કલાનિધિ નૈથાનીએ નઈમ પર 50 હજાર રૂપિયાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code