1. Home
  2. Tag "encounter"

મણિપુરમાં સુરક્ષા દળો અને KIA આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું,એક ઘાયલ 

સુરક્ષા દળો અને KIA આતંકીઓ વચ્ચે થઇ અથડામણ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં બની ઘટના   એન્કાઉન્ટર હજુ પણ શરુ ઇમ્ફાલ : મ્યાનમારની સરહદે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા દળો અને કુકી ઈન્ડિપેન્ડન્ટ આર્મી (KIA)ના શંકાસ્પદ ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મ્યાનમારની […]

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણમાં દસ નક્સલી ઠાર મરાયાનો દાવો

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ડીઆરડીના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. નક્સલવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. છત્તીસગઢના જગરગુંડા પોલીસ વિસ્તારમાં આવેલા જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા જવાનો ઉપર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેથી સુરક્ષાજવનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં એએસઆઈ રામૂરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,ત્રણ આતંકીઓનો ઠાર

આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર મુંઝ માર્ગ વિસ્તારમાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર શ્રીનગર:જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે.અવારનવાર આતંકીઓ દ્વારા ઘુસણખોરી અને એનકાઉન્ટર કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એકવાર  જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. […]

જમ્મુ-કાશ્મીર:શોપિયાંમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને ઠાર માર્યો  

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો.આતંકી જૈશ-એ-મોહમ્મદનો હતો.તે કુલગામ-શોપિયામાં સક્રિય હતો અને અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર શોપિયાના કાપરેન વિસ્તારમાં થયું હતું.કાપરેન  ચૌધરીગુંડથી થોડા કિલોમીટર દૂર છે, જ્યાં ઓક્ટોબરમાં કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટની  આતંકીઓએ ગોળી મારી […]

જમ્મુ-કાશ્મીર:શોપિયાંમાં એન્કાઉન્ટર, લશ્કરનો આતંકવાદી માર્યો ગયો, AK 47 સહિતના હથિયારો મળી આવ્યા

શ્રીનગર:રવિવારે સવારે કાશ્મીર વિભાગના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.પોલીસે જણાવ્યું કે,જિલ્લાના બસકુચન વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.પોલીસ અને સુરક્ષા દળના જવાનો સ્થળ પર તૈનાત છે.સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસકુચન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં […]

ઝારખંડઃ 3 વર્ષના સમયગાળામાં વિવિધ એન્કાઉન્ટરમાં 51 નક્સલવાદી ઠાર મરયાં, 1526ની ધરપકડ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નકસલી પ્રવૃતિને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન ઝારખંડમાં 2019થી 2022 સુધીના 3 વર્ષના ગાળામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં કુલ 51 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે ઘણા ટોચના કમાન્ડરો સહિત 1526 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક નીરજ સિન્હાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો 

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળો એલર્ટ પર છે, જ્યારે આતંકવાદીઓ માથું ઉંચકવાની કોશિશ કરતા જોવા મળે છે.આતંકવાદીઓ દ્વારા નાગરિકોની હત્યા કરીને આતંક ફેલાવવાના પ્રયાસો વચ્ચે કાશ્મીર ખીણમાં એન્કાઉન્ટરની ઘટનાઓ પણ સામે આવી રહી છે.રવિવારે મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના […]

જમ્મુ-કાશ્મીર: કુપવાડા અને કુલગામમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા

કુપવાડા અને કુલગામમાં એન્કાઉન્ટર સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા સર્ચ ઓપરેશન શરુ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને કુલગામ જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.પોલીસના જણાવ્યા અનુસાર કુપવાડામાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે કુલગામમાં પણ બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે […]

શ્રીનગરમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીનો ઠાર,અમરનાથ યાત્રા હતી નિશાન  

શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા   પોલીસે લશ્કરના બે આતંકવાદીઓને ઠાર કર્યા  30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા હતી નિશાન  આ વર્ષે અત્યાર સુધીમાં ખીણમાં 100 આતંકીઓને ખતમ કર્યા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બેમિના વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.આ દરમિયાન એક પોલીસકર્મીને પણ […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર,હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ હિઝબુલનો એક આતંકવાદી માર્યો ગયો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે,આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના ખાંડીપોરા વિસ્તારમાં શરૂ થયું હતું.પોલીસને ખાંડીપોરામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સમગ્ર વિસ્તારને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code