1. Home
  2. Tag "encounter"

ઓડિશામાં સુરક્ષા જવાનો સાથે અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં

ઘટના સ્થળો ઉપરથી મારક હથિયારો મળ્યાં સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં સુરક્ષા જવાનોએ છત્તીસગઢમાં 29 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. દરમિયાન ઓડિશાના બૌધ જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં હતા. સુરક્ષા […]

બીજાપુરઃ એન્કાઉન્ટર સ્થળ પરથી વધુ 3 નક્સલીના મૃતદેહ મળ્યા, 13 નક્સલીઓને ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારના જંગલમાં 2 એપ્રિલે થયેલા એન્કાઉન્ટર બાદ બુધવારે વધુ 3 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં 13 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. તો બસ્તરમાં સુરક્ષા દળોનું આ અત્યાર સુધીનું સૌથી સફળ નક્સલ વિરોધી ઓપરેશન છે. નક્સલવાદીઓની લડાયક […]

છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ વધારે ચાર નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

બીજાપુર: દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો જપ્ત કર્યાં હતા. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ ચાર નક્સવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટરમાં 36 લાખના ચાર ઈનામી નક્સલી કમાન્ડરને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટર મંગળવારે છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સીમા પાસે કરાયું હતું. સી60 કમાન્ડોને નક્સલવાદીઓના મુવમેન્ટની જાણકારી મળી હતી. જે બાદ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને નક્સલવાદીને ઘેરી લેવામાં આવ્યાં હતા. બંને […]

જમ્મુ-કાશ્મીર: શોપિયાં એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. પોલીસના સિનિયર અધિકારી પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં સવારે આતંકવાદીઓના છૂપાયેલા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષા દળોએ સવારે ત્યાં વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરાયું. તેના કારણે […]

છતીસગઢ: સુકમામાં નક્સલવાદી એન્કાઉન્ટરમાં એક SI શહીદ, એક કોન્સ્ટેબલ ઘાયલ

રાઈપુર :છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે સવારે લગભગ 7 વાગ્યે નક્સલવાદીઓ સાથેની અથડામણમાં CRPF 165મી બટાલિયનના સબ-ઇન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ રામુને ઈજા થઈ હતી. ઘાયલ સૈનિકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને તેને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યો છે. ચાર શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે અને CRPF, કોબ્રા અને જિલ્લા […]

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓનો ઠાર

સુરક્ષા જવાનો અને નક્સલવાદીઑ વચ્ચે અથડામણ અથડામણમાં બે નક્સલવાદીઓનો થયો ઠાર અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ    રાઈપુર :છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શનિવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન થયું એન્કાઉન્ટર  પોલીસ મહાનિરીક્ષકએ જણાવ્યું કે, કોયલીબેડા પોલીસ સ્ટેશનની […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ,સુરક્ષા દળોએ લોકોથી દૂર રહેવાની કરી અપીલ

રાજૌરીમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ સુરક્ષા દળોએ લોકોથી દૂર રહેવાની કરી અપીલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે સવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ રહી. પોલીસે સામાન્ય લોકોને સ્થળથી બે કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. શનિવારે, સેના અને પોલીસે જિલ્લાના બુધલ વિસ્તારના ગુંધા-ખવાસ ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન […]

જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો

દિલ્હી : પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં તેની નાપાક હરકતો કરવામાંથી બાજ નથી આવતું, જ્યારે સુરક્ષા દળો સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓને મારી રહ્યા છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના કરહામા કુંજર ગામમાં શુક્રવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોને ગામમાં બે આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા હતા ત્યારબાદ […]

ગઢચિરોલી એન્કાઉન્ટરમાં પેરીમિલી દલમ કમાન્ડર બિટલુ મડાવી સહિત ત્રણ માઓવાદી ઠાર મરાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ એન્કાઉન્ટર કેદવાડા જંગલ વિસ્તારમાં થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, નક્સલિઓ જંગલમાં છુપાયેલા છે. પોલીસે જંગલ વિસ્તારમાં સર્ચ કર્યું હતું. દરમિયાન નક્સલવાદીઓએ ગોળીબાર કરતા પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code