1. Home
  2. Tag "encounter"

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં 3 દિવસમાં સુરક્ષા એજન્સીઓએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદને ખમત કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 3 દિવસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 10 આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં ટીવી અભિનેત્રીની ગોળી મારીને હત્યા કરનારા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી […]

જમ્મુ-કાશ્મીરમાં 168 આતંકવાદી સક્રિય,આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયાઃ સેના અધિકારી

જમ્મુ-કાશ્મીરમાં 168 આતંકવાદી સક્રિય આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયા અધિકારીઓએ આ અંગે આપી માહિતી શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા 168 આતંકવાદીઓ સક્રિય છે જ્યારે આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ આ માહિતી આપી.તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 21 વિદેશી હતા.તેમણે કહ્યું કે છેલ્લા 11 મહિનામાં, નિયંત્રણ રેખા (એલઓસી) પર એન્કાઉન્ટરમાં […]

જમ્મુ-કાશ્મીર:અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હિંમતનો જડબાતોડ જવાબ આપ્યો છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઓપરેશન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું […]

દિલ્હીના પોશ વિસ્તાર સીઆર પાર્કમાં સવાર-સવારમાં એન્કાઉન્ટર, બદમાશને પગમાં લાગી ગોળી

સીઆર પાર્કમાં સવાર-સવારમાં એન્કાઉન્ટર પોલીસ અને બદમાશો વચ્ચે થયું એન્કાઉન્ટર એન્કાઉન્ટરમાં એક બદમાશ ઘાયલ થયો દિલ્હી: રાજધાની દિલ્હીના સીઆર પાર્ક વિસ્તારમાં શુક્રવારે સવારે પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.કહેવામાં આવી રહ્યું છે કે,દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં એક બદમાશ ઘાયલ થયો છે. બદમાશને પગમાં ગોળી વાગી છે.પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેને હોસ્પિટલમાં […]

જમ્મુ-કાશ્મીરઃ બારામુલા વિસ્તારમાં બે આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બારામુલાના પટ્ટન વિસ્તારમાંથી સુરક્ષા એજન્સીઓએ બે આતંકવાદીઓને મોતના સામાન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને આતંકવાદીઓ જેશ-એ-મહંમદના આતંકવાદી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બારામુલાના પટ્ટન વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા એજન્સીઓ સર્ચ ઓપરેશન હાથ […]

જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં બની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એકાઉન્ટ થયું,જેમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ વટનારમાં આતંકીઓને ઘેરીને રાખ્યા છે અને બંને બાજુથી ગોળીબાર થઇ રહી છે.એકાઉન્ટમાં એક જવાન ધાયલ થયો હતો.જે બાદ […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં એન્કાઉન્ટર, કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ

અનંતનાગ અને કુલગામમાં એન્કાઉન્ટર બંને જગ્યાએ આતંકીઓ ઘેરાયેલા કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ શ્રીનગર:જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ વિસ્તાર છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે […]

સુરેન્દ્રનગર એન્કાઉન્ટર કેસમાં હવે પોલીસ કર્મીઓને જાતે જ કેસ લડવા પડશે, સરકાર કેસ નહીં લડે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ વિસ્તારમાં કુખ્યાત ગેંગસ્ટર હનિફખાન અને તેના સગીર વયના દીકરાનું પોલીસે એન્કાઉન્ટર કરાતા આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેની સુનાવણી દરમિયાન સરકાર તરફથી એવી રજુઆત કરાઇ હતી કે આ બનાવ અંગે રિપોર્ટ આજે સવારે જ મળ્યો છે તે અંગે સોગંદનામુ કરવા સમયની જરૂર છે. સાથે એવી પણ રજૂઆત કરાઈ હતી કે એન્કાઉન્ટરમાં સમાવિષ્ટ પોલીસ […]

જમ્મુ-કાશ્મીરમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 14 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

સુરક્ષા એજન્સીઓ સાથેની અથડામણમાં 7 પાકિસ્તાની આતંકી પણ ઠાર સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન વધારે તેજ બનાવ્યું દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ચાલુ વર્ષે સુરક્ષા એજન્સીઓએ વિવિધ ઓપરેશન હાથ ધરીને 14 જેટલા આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં સાત પાકિસ્તાનના આતંકવાદી હોવાનું જાણવા મળે છે. […]

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદનો સફાયોઃ સાત દિવસમાં 11 આતંકીઓ ઠાર મરાયાં

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવા માટે સુરક્ષા એજન્સો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના IGP વિજય કુમારે કહ્યું કે નવા વર્ષમાં સાત જ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં મોટાભાગના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરો સામેલ હતા. જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા ક્રાલપોરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code