1. Home
  2. Tag "End"

ઇઝરાયેલે નવેમ્બરમાં જ ઘડી કાઢ્યો હતો ખામેનેઇને ખતમ કરવાનો પ્લાન, ઓપરેશન રોરિંગ લાયન હેઠળ કર્યો ખાતમો

તેલ અવીવ, 6 માર્ચ 2026: ઇઝરાયેલ સરકારે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇને ખતમ કરવાનો નિર્ણય ગયા વર્ષે નવેમ્બરમાં જ લઈ લીધો હતો. સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝના હવાલાથી આવેલા એક અહેવાલ મુજબ, આ મિશનને મૂળ રીતે લગભગ છ મહિના પછી એટલે કે 2026ના મધ્ય સુધીમાં પૂરું કરવાની યોજના હતી. સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું […]

આસારામના મેડિકલ જામીનનો અંત, જોધપુર સેન્ટ્રલ જેલમાં પાછા ફર્યા

આસારામ જાતીય શોષણના ગંભીર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તબીબી કારણોસર મંજૂર કરાયેલા કામચલાઉ જામીન પૂર્ણ થયા બાદ, તેઓ હવે જોધપુર સેન્ટ્રલ જેલમાં પાછા ફર્યા છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, આસારામને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ સીધા જેલમાં લાવવામાં આવ્યા હતા. અહીં દાખલ થતાં પહેલાં, તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી અને ડોક્ટરોની ટીમે […]

પુતિને ઈરાન-ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મુક્યો

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો કે, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલા અને બોમ્બ ધડાકાને કારણે જાનહાનિની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી ઘણા નાગરિકો છે. […]

પાકિસ્તાની સેનાએ ભારતને આપી ધમકી, કહ્યું- ‘યુદ્ધ ક્યાંથી શરૂ થશે એ તમે નક્કી કરો, ખતમ ક્યાં કરવું એ અમે તમને કહીશું’

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ જોવા મળ્યો છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. આ દરમિયાન, પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતને ચેતવણી આપી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી ભારતને ચેતવણી આપી છે કે જો ભારત કોઈ હુમલો કરશે […]

ઇસ્લામિક આતંકવાદીઓ અને પાકિસ્તાની આકાઓનો ખતમ કરવાની જરૂર છે: શશિ થરૂર

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ઘરેલુ આરોપો અને પ્રતિ-આરોપોનો સમય નથી. તેમણે કહ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ અને તેમના પાકિસ્તાની આકાઓને ખતમ કરવા જ જોઇએ અને “આપણે આપણી સરકારનું સમર્થન કરવું જોઈએ.” કોંગ્રેસના સાંસદ થરૂરે એમ પણ કહ્યું કે કાશ્મીરી એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ઓછી થવી જોઈએ નહીં. […]

સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરતા અમિત શાહે જણાવ્યું હતું કે ડ્રગ મુક્ત ભારત બનાવવાના વિઝન સાથે, દેશની એજન્સીઓએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને 24 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની 30 […]

યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો અમેરિકાનો પ્રયાસ, સાઉદી અરેબિયામાં ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિને મળે તેવી શકયતા

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના મિશન પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ સાઉદી અરેબિયામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાની યોજના ધરાવે છે. રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આપણે પહેલી વાર સાઉદી અરેબિયામાં મળીશું, અમને આશા છે કે તે અહીં આવશે, અને હું ત્યાં […]

ગુજરાતઃ ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા

અમદાવાદઃ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે…. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં […]

કમલા હેરિસ જીતશે તો ઈઝરાયેલ ખતમ થઈ જશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે યહુદીઓની સભાને કરી સંબોધિત સભામાં ડોનાલ્ડ ડ્રમ્પે કર્યો ચોંકાવનારો દાવો નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન યહૂદીઓ મામલે મોટો દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે જો કમલા હેરિસ ચૂંટણી જીતીને વ્હાઇટ હાઉસ પહોંચશે તો ઇઝરાયેલનું અસ્તિત્વ ખતમ થઇ જશે. ટ્રમ્પે લાસ […]

સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી. આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code