ઈજનેરી કોલેજના અધ્યાપકો 14 એપ્રિલથી પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે લડત શરૂ કરશે
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકો જુના પેન્શનની યોજના લાગુ કરવા માટે લડત આપી રહ્યા છે. ત્યારે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે લડત આપવાનું નક્કી કર્યું છે. વર્ષ 2005થી ભરતી થયેલા અધ્યાપકોને જુની પેન્શન યોજના લાગુ પડતી નથી. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકોની જેમ હવે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ પેન્શન સહિત વિવિધ […]


