ESICએ 10 નવી ESIC મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
નવી દિલ્હીઃ દેશમાં કર્મચારીઓના ઉત્થાન માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ વિવિધ સંસ્થા અથવા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો થયો છે. દરમિયાન દેશમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠલ 10 નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૌદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. ભારતનાં માનનીય પ્રધાનમંત્રીએ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હેઠળ […]