અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત અન્નનળીની ખામીથી પીડાતા બે બાળકોને નવું જીવન મળ્યું
ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ જન્મજાત અન્નનળીની ખામીથી પીડાતા બે બાળકોને નવું જીવન આપ્યું છે. અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા. અંદાજીત દર 3200 માંથી લગભગ એક બાળક ઇસોફેજલ એટ્રેસિયા નામની જન્મજાત ખામી […]