1. Home
  2. Tag "evacuation of 37 thousand coastal people"

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાંથી મંગળવાર સાંજ સુધીમાં 37 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

ગાંધીનગરઃ ગુજરાત પર તોળાઇ રહેલા બિપોર જોય વાવાઝોડાથી કેઝુઆલિટી અને નુકશાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત આઠ જિલ્લાઓમાં મંગળવારે સાંજ સુધીમાં કુલ 37 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, એવું રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code