ભારત-પાકિસ્તાન વચ્ચે કેદીઓની યાદીની આપ-લે: સિંધુ જળ વિવાદના તણાવ વચ્ચે રાજદ્વારી પ્રક્રિયા પૂર્ણ
નવી દિલ્હી, 2 જુલાઈ 2026: ભારત અને પાકિસ્તાને રાજદ્વારી માધ્યમો દ્વારા પોતપોતાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપ-લે કરી છે. બંને દેશો વચ્ચે વર્ષ ૨૦૦૮માં થયેલા ‘કાન્સુલર એક્સેસ કરાર’ અંતર્ગત દર વર્ષે 1જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. હાલમાં બંને દેશો વચ્ચે અન્ય મોરચે તણાવ ચાલી રહ્યો હોવા […]


