‘રોહિત અને કોહલીની ગેરહાજરીથી ઇંગ્લેન્ડને ફાયદો થશે’, મોઇને ટેસ્ટ શ્રેણી અંગે અભિપ્રાય વ્યક્ત કર્યો
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી કહે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર બેટ્સમેનોની ગેરહાજરીથી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડને ફાયદો થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતા મહિનાથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે અને તે પહેલા રોહિત અને કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણી સાથે, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) […]