કોમર્શિયલ પાયલોટ લાયસન્સની વેલિડિટીમાં કેન્દ્ર એ કર્યો વઘારો, હવેથી 10 વર્ષ માટે માન્ય
દિલ્હીઃ- કેન્દ્ર સરકાર સતત દેશના લોકોના હિતમાં અનેક નિર્ણયો લઈ રહી છએ ત્યારે હવે કોમર્શિયલ પાયલોટના લાયસન્સની વેલિડિટીને લઈને પણ કેન્દ્રની સરકારે મહત્વનો નિર્ણય લીધો છએ જે પ્રમાણે હવે લાયસનસ્ની વેલેટિડિટી 10 વર્ષ સુઘી માન્ય રહેશે. ઉડ્ડયન મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, ‘આ ફેરફારથી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન […]