માધવપુર ઘેડના મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરાશે
અમદાવાદ વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, પોરબંદરના માધવપુર ખાતે તા. 6 થી 9 અપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો 10મી એપ્રિલે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલને રામનવમીના પવિત્ર દિવસથી પોરબંદરના માધવપુર ઘેડ ખાતે 5 દિવસનો લોકમેળો યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]