પ્રાકૃતિક ખેતીમાં ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી કરવાથી ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરતાં કહ્યું કે, ખેડૂતો ખોટી ચિંતા મૂકીને પૂર્ણ પ્રમાણિકતાથી પાંચ આયામોનું પાલન કરીને પ્રાકૃતિક ખેતી અપનાવે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી, ખેતી ખર્ચ બિલકુલ ઓછો થઈ જાય છે, ખેત ઉત્પાદનોની કિંમત પણ વધુ મળે છે, ખેડૂતોની […]