1. Home
  2. Tag "FARMER"

ગુજરાતઃ ભારે પવન અને વરસાદને પગલે ખેતરમાં ઉભા થયેલા પાકને નુકશાન અંગે સર્વેની ખેડૂતોની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે સારા વરસાદ વરસ્યો છે જેથી અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. દરમિયાન ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા રાજકોટ, બનાસકાંઠાના લાખણી અને સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન ખેડૂતોએ સર્વે કરીને વળતર ચુકવવાની માંગણી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદના પગલે અમરેલીના લિલિયા ગામ નજીક […]

રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 97 ટકા વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે ખરીફ પાકનું જંગી વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 97 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે વાવેતર 100 ટકાથી થવાની શકયતા છે. મગફળી અને કપાસનું જંગી વાવેતર થયું છે. રાજયમાં ગયા વર્ષે આ સમયે ગાળામાં 82.83 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આ વખતે અત્‍યાર […]

ભારતઃ 2021-22માં 31.5 મિલિયન ટનથી વધુ અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ

નવી દિલ્હીઃ ભારત ખેતી પ્રધાન દેશને અને ખેતી ભારતની કરોડરજ્જુ છે જેથી ખેત ઉત્પાદન વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કૃષિ પાકોનું ઉત્પાદન વધવાનો અંદાજ છે. ડાંગર, મકાઈ, ચણા, કઠોળ, રાઈ, તેલીબિયાં અને શેરડીના વિક્રમી ઉત્પાદનની અપેક્ષા છે, 2021-22માં ડાંગરનું કુલ ઉત્પાદન રેકોર્ડ એક […]

કચ્છમાં મેઘમહેરઃ મધ્યમ કક્ષાના 16 જળાશયો અત્યાર સુધીમાં છલકાયાં

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન કચ્છના 16 જેટલા મધ્યમ કક્ષાના જળાશયો છલકાતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. તેમજ આગામી દિવસોમાં પાણીની સમસ્યાથી છુટકારો મળવાની સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં […]

ગુજરાતના 140 તાલુકામાં વરસાદ વરસ્યો, લખપતમાં ચાર ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની સિઝનના બીજા રાઉન્ડમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 93 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યના 140 તાલુકામાં ધમધોકાર વરસાદ નોંધાયો હતો. લખપતમાં 4 ઇંચ, અબડાસા અને રાપરમાં દોઢ […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના પલસાણા અને વ્યારામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં 84 ટકા વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહીત અનેક શહેરોમાં ભારે વરસાદ થયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ રસ્તા […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે 88 ટકા વાવેતર, કપાસનું જંગી ઉત્પાદનની આશા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહ્યું છે જેથી ખરીફ પાકની વાવણીમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 88 ટકા જેટલું વાવેતર થયું છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સૌથી વધારે કપાસ અને મગફળીનું વધારે વાવેતર કર્યું છે જેથી કપાસ અને મગફળીનું જંગી ઉત્પાદન થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં લગભગ 76 લાખ હેકટર જમીનમાં […]

ખોટી રીતે ખેડૂત બનીને સરકારની યોજનાઓના લાભ લેનાર સામે થશે કાર્યવાહીઃ રાજેન્દ્ર ત્રિવેદી

અમદાવાદઃ મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડા જિલ્લાની માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાતને પગલે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે  ઇસમો બનાવટી ખેડૂત બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદા અન્વયે કડકમાં કડક પગલાં લેશે તથા ગુજરાત સરકારની રાજ્યના […]

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડઃ 110 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે, હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના શહેરો અને નગરોમાં સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ અમદાવાદમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 110 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આગામી ચારેક દિવસ […]

રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘરાજા અત્યાર સુધીને મનમુકીને વરસ્યાં છે. જેથી ખેડૂતોમાં પણ ખુશી પેલાઈ છે. દરમિયાન રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે રાહત કમિશનરએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 2.62 લાખ એમ.સી.એફ.ટી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code