અષાઢ પુરો થવા આવ્યો પણ મેઘો વરસતો નથીઃ એક સપ્તાહ સુધી ભારે વરસાદ નહીં પડે
અમદાવાદઃ શ્રાવણ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.આકાશમાં વદળો ગોરંભાય છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે સોમવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં અત્યારસુધી 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ […]


