1. Home
  2. Tag "farmers"

ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું હતું. જંતુનાશકોના સંપર્કમાં આવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમાં શ્વસન સમસ્યાઓ અને આંખને નુકસાન થાય છે. ડૉ.સિંઘે કહ્યું કે આ જંતુનાશક વિરોધી પોષાક ખેડૂતોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ […]

ખેડૂતોની આવક વધારવા માટે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરાઈઃ શિવરાજ સિંહ ચૌહાણ

ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન, ખાતર અને યાંત્રિક ખેતી માટે સબસિડી અપાઈ કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી છે. આજે લોકસભામાં જવાબ આપતાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ખેડૂતોની આવક 2002-03માં પ્રતિ […]

ગુજરાતમાં ખેડુતોએ છેલ્લા ત્રણ વર્ષમાં 3.64 કરોડની લોન લીધી

ખેડુતોની લોનમાં 37 ટકાનો થયો વધારો, સહકારી બેન્કોએ ખેડુતોને 62 હજારની લોન આપી છે વર્ષ 2023-24માં ખેડુતોએ 1.41 લાખ કરોડની લોન લીધી અમદાવાદઃ ગુજરાતમાં નર્મદા યોજનાની સિચાઈનો લાભ મળ્યા બાદ પણ ખેડુતો દેવાના ડુંગરમાં દબાતા જાય છે. રોજબરોજ ખેતીના ખર્ચમાં વધારો થતો જાય છે. ખાતર, બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજીબાજુ શ્રમિકોના મજુરી દરમાં પણ […]

સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ

નવી દિલ્હીઃ ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ આધારિત પ્લેજ ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. જોશીએ જણાવ્યું હતું […]

થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદન કરનારા ખેડુતોને નવી જંત્રી પ્રમાણે વળતર ચુકવો

દિયોદર અને લાખણી તાલુકાના ખેડુતોને વધુ વળતરની કરી માગ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત, નવી જંત્રી પ્રમાણે વળતર નહીં ચુકવાય તો ખેડુતો આંદોલન કરશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદથી અમદાવાદ સુધીના એક્સપ્રેસ વે માટે જમીન સર્વેની કામગીરી બાદ જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જમીન સંપાદન કરેલા ખેડુતોને વળતર પણ ચુંકવવામાં આવી રહ્યું છે. ત્યારે દિયોદર […]

ભારતના ખેડૂતો આ ઝાડને માને છે મોટો દુશ્મન

ભારતમાં બાવળનું ઝાડ સામાન્ય રીતે જોવા મળે છે. આ વૃક્ષ તેની કઠિનતા અને ઝડપથી વધવાની ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ શું તમે જાણો છો કે ખેડૂતો બાવળને પોતાનો દુશ્મન માને છે? ભારતમાં બાવળને ખેડૂતોનો દુશ્મન માનવામાં આવે છે. આ વનસ્પતિ સામાન્ય રીતે ઘણી ખેતીની જમીનોમાં સમસ્યાઓનું કારણ બને છે અને કૃષિ ઉત્પાદન પર નકારાત્મક અસર […]

ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની હિમાયત

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલએ આપ્યું માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતીમાં મહિલાની સહભાગિતા અતિ આવશ્યક ગાંધીનગરઃ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન […]

RBIએ ખેડૂતોને આપી મોટી રાહત, વગર વ્યાજે 2 લાખની લોન મળશે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે ખેડૂતોને મોટી ભેટ આપી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે, શુક્રવારે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે. મોનેટરી પોલિસી કમિટી (MPC)ની સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોંઘવારી અને […]

કૃષિ અને ખેડૂતોના વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (5 ડિસેમ્બર, 2024) ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, પદવીદાન સમારંભનો દિવસ વિદ્યાર્થીઓના આશાસ્પદ ભવિષ્યનો માર્ગ ખોલે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ હવે એક અલગ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે જેમાં તેમને વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિઓમાં તેમના […]

ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

અમદાવાદઃ સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી. ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code