1. Home
  2. Tag "father"

મહાત્મા ગાંધી કેવી રીતે બન્યા રાષ્ટ્રપિતા,જાણો તેમના જીવન સાથે જોડાયેલી પ્રેરણાદાયી વાતો

2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન નેતા હતા, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીયોને એક કર્યા અને અહિંસાના માર્ગે ચાલીને દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.ભારતમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા […]

જો તમે તમારા પિતા સાથેનો સંબંધ મજબૂત કરવા માંગો છો તો આ 5 બાબતોનું ધ્યાન રાખો

કોઈ રહસ્ય શેર કરવું હોય અથવા તમારી લાગણીઓ શેર કરવી હોય, આવા કિસ્સાઓમાં દરેક વ્યક્તિ ઘણીવાર તેમની માતાને યાદ કરે છે. મોટાભાગના બાળકો તેમની માતા સાથે જ વસ્તુઓ શેર કરવામાં આરામદાયક હોય છે, પરંતુ જ્યારે પિતાની વાત આવે છે, ત્યારે કંઈપણ મનાવવા માટે ફરીથી માતાને અનુસરવાની જરૂર પડે છે. આવું ઘણીવાર ઘણા ઘરોમાં થતું હોય […]

પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર નેતા પ્રદીપસિંહ જાડેજાના પિતા ભગવતસિંહજીનું નિઘન થયું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવતીકાલે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે. સ્વ ભગવતસિંહજી જાડેજાને જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રીયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલ અને સમગ્ર રિવોઈ પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ મંત્રી પ્રદીપસિંહના પિતા ભગવતસિંહજી સજુભા જાડેજાનું રવિવારના રોજ દુઃખદ […]

ભાજપના આગેવાન પ્રશાંત વાળાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાત ભાજપના નેતા પ્રશાંતભાઈ વાળાના પિતા વિજયભાઈ ચાંપરાજભાઈ વાળાનું 70 વર્ષની વયે 25મી સપ્ટેમ્બરે અવસાન થયું છે. જૂનાગઢના રહેવાસી અને મૂળ અમરાપુરના વિજયભાઈ વાળા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નિવૃત જનરલ મેનેજર હતા. સ્વ. વિજયભાઈ વાળાનું બેસણું તા. 29મી સપ્ટેમ્બરે સાંજના 4થી 6 કલાક સુધી જૂનાગઢના રાયજી બાગ નજીક સત્સંગ હોલમાં રાખવામાં આવ્યું છે. આ […]

અલીગઢઃ પિતાએ હિન્દી ભણાવવાની માંગણી કરતા ઈસ્લામિક સ્કૂલે દીકરીને સ્કૂલમાંથી જ કાઢી મુકી

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢની શાળામાં હિન્દી ભણાવવા મુદ્દે બાળકીને બહાર કાઢી મુકવામાં આવી હતી. ઈસ્લામિક મિશન સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીના પિતા અમીરનો આરોપ છે કે, જ્યારે તેણે સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને પૂછ્યું કે સ્કૂલમાં હિન્દી કેમ ભણાવવામાં આવતી નથી, તો સ્કૂલ એડમિનિસ્ટ્રેશને નર્સરી ક્લાસમાં અભ્યાસ કરતી દીકરીને સ્કૂલમાંથી જ હાંકી કાઢી હતી. જેથી પીડિત વાલીએ ડીએમ ઓફિસમાં […]

ક્રાઈમ સ્ટોરીઃ મધ્યપ્રદેશમાં દીકરાએ નાણા માટે પિતાની સોપારી આપી હત્યા કરાવી

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ-જુગાર સહિતની કુટેવ ધરાવતા દીકરાએ પોતાની પિતાની સોપારી આપીને હત્યા કરાવી હતી. સોશિયલ મીડિયાના મારફતે સોપારી કિલરનો સંપર્ક કરીને પિતાની હત્યા કરવા માટે સોપારી આપી હતી. પોલીસે હત્યા કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા એક કરોડ રૂપિયા માટે આ કાવતરુ ઘડ્યું હતું. પોલીસે હત્યારા દીકરાને ઝડપી લઈને જેલના […]

બેંગ્લોરમાં આધેડની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ યૌન શોષણ કરતા પિતાની દીકરીએ મિત્રોની મદદથી કરી હત્યા

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના બેંગ્લોરમાં એક વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની દીકરીએ મિત્રોની મદદથી કરાવી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં મૃતક દીકરીનું યોન શોષણ કરતો હોવાથી કંટાળીને પીડિતાએ મિત્રોની મતતથી પોતાના પિતાની જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના બેંગ્લોરમાં એક […]

મોબાઈલનું વળગાણઃ પિતાએ ફોન રમવા નહીં આપતા 5 વર્ષના દિકરાએ કર્યો ગૃહત્યાગ

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. હવે મોટાભાગના બાળકો મોબાઈલ મેનિયાક બની રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં ઓલનલાઈન ગેમ્સમાં ટાસ્ક પૂરો કરવા માટે કિશોરે સ્ત્રીના વસ્ત્રો ધારણ કરીને ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના હજુ ભૂલાઈ નથી. દરમિયાન મોબાઈલ ફોનના કારણે રાજકોટમાં પાંચ વર્ષનો બાળક માતા-પિતાને છોડીને જતો […]

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર આર. પી. સિંહના પિતાનુ કોરોનાથી નિધન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહના પિતાનું નિધન તેઓ છેલ્લા કેટલાક સમયથી કોરોનાથી સંક્રમિત હતા ખુદ આર. પી. સિંહે ટ્વીટર મારફતે આ જાણકારી આપી નવી દિલ્હી: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહના પિતાનું કોરોનાને કારણે નિધન થયું છે. આરપી સિંહે ટ્વિટ મારફતે આ જાણકારી આપી છે. તેમના પિતા શિવ પ્રસાદ સિંહ ઘણાં દિવસથી […]

દુ:ખદ – રાજસ્થાન રોયલ્સ ટીમના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું નિધન

રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું નિધન છેલ્લા કેટલાક સમયથી કોરોનાની સારવાર ચાલી રહી હતી રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું નિધન થયું છે. કાળમુખા કોરોનાએ ચેતન સકારિયાના પિતાનો ભોગ લીધો છે. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે પણ આ વાતની પુષ્ટી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code