1. Home
  2. Tag "fear"

‘કોંગ્રેસ દેશના નાગરિકોમાં ભય પેદા કરી રહી છે’, મધ્ય પૂર્વમાં સંઘર્ષ પર પીએમ મોદીએ પ્રહાર કર્યા

નવી દિલ્હી, 11 માર્ચ 2026: નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર એક મોટી વૈશ્વિક કટોકટીનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પાર્ટી ભડકાઉ અને બેજવાબદાર નિવેદનો કરી રહી છે જે વિદેશમાં રહેતા ભારતીયો માટે પરિસ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “મને ખુશી છે કે ગલ્ફમાં આપણા બધા મિત્ર દેશોની સરકારો આપણા નાગરિકોની સંભાળ રાખી […]

મધ્ય-પૂર્વનું યુદ્ધ ભારતની ઈકોનોમીનું ગણિત બગાડશે: મોંઘવારી વધવાની અને GDP ઘટવાની ભીતિ

નવી દિલ્હી, 7 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં વણસતી જતી સ્થિતિને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. નિષ્ણાતોના મતે, ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના વધતા ટકરાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઊંચી રહેશે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ બ્રન્ટ ક્રૂડ 73થી વધીને […]

કાશ્મીર ઘાટીમાં 14 ફેબ્રુઆરી સુધી આર્મીને હાઈએલર્ટ રહેવા તાકીદ કરાઈ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: કાશ્મીર ખીણમાં આતંકવાદી હુમલાની ભિતિ સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ઘાટીમાં સંભવિત આતંકી હુમલાની શકયતાને લઈને ચેતવણી જાહેર કરી છે. એજન્સીઓની ઈનપુટ બાદ સુરક્ષા દળોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં હતા. તા. 11થી 14મી ફેબ્રુઆરી વચ્ચે કેટલીક સંવેદનશીલ તારીખો પણ આવી રહી છે. જેથી સુરક્ષાદળો દ્વારા કાશ્મીર ઘાટીમાં સુરક્ષા […]

હિમાચલના નાલાગઢમાં પ્રચંડ બ્લાસ્ટ, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026 : હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢમાં નવા વર્ષના પ્રથમ દિવસથી મોટો બ્લાસ્ટ થયો હતો. પોલીસ સ્ટેશન નજીકમાં આવેલી એક ગલીમાં સવારે આ બ્લાસ્ટ થયો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની ઈમારતો અને હોસ્પિટલોના કાચ તુડી પડ્યાં હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ થતા […]

પાકિસ્તાનની જેમ હવે બાંગ્લાદેશમાં પણ અજ્ઞાત બંદૂકધારીની થઈ એન્ટ્રી

નવી દિલ્હીઃ આતંકીઓના આકા ગણાતા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનનોન ગનમેનને પગલે કટ્ટરવાદી તત્વોમાં ભય ફેલાયો છે. ત્યારે હવે આ અનનોન ગનમેનની કટ્ટરવાદ તરફ ઝડપથી આગળ વધી રહેલા બાંગ્લાદેશમાં પણ એન્ટ્રી થઈ ચુકી છે. બાંગ્લાદેશમાં જુલાઈ વિદ્રોહના મુખ્ય નેતા અને ઈંકલાબ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીની બે અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીમારી હત્યા કરી છે. હાદીના મોત […]

ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરી વદ્ધ પાસે 20 લાખ પડાવ્યા

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ સાબર માફિયાની જાળમાં ફસાયા, સીબીઆઈના અધિકારીની ફેક ઓળખ આપીને સિનિયર સિટિઝનને ધમકી આપી, ગભરાયેલા વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડ્સ વેચીને કુલ રૂ. 20,53,986ની રકમ ટ્રાન્સફર કરી દીધી અમદાવાદઃ  ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની જાળમાં ફસાય રહ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને વધુ ટાર્ગેટ […]

પૂર્વી દિલ્હીની એક પ્રાઇવેટ સ્કૂલમાં બોમ્બની ધમકી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બની ધમતી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો. લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે પોલીસ ટીમે બોમ્બ સ્કવોર્ડની મદદથી સમગ્ર સ્કૂલ સંકુલમાં તપાસ કરી હતી. જો કે, તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળી નહીં આવ્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી […]

હમાસના લીડરોમાં ઈઝરાયલનો ખોફ, મીટીંગ સ્થળે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર મુક્યો પ્રતિબંધ

ઇઝરાયેલ દ્વારા હમાસના ટોચના કમાન્ડરો પર સતત હુમલાઓ અને વિદેશી ધરતી પર પણ હત્યાના પ્રયાસોના કારણે હવે સંગઠને અત્યાર સુધીના સૌથી કડક સુરક્ષા નિયમો લાગુ કરી દીધા છે. લંડન સ્થિત અખબાર ‘અશરક અલ-અવસત’ના અહેવાલ મુજબ, કતારના દોહામાં તાજેતરમાં નિષ્ફળ ગયેલા હત્યાના પ્રયાસ બાદ હમાસના વરિષ્ઠ નેતાઓએ પોતાની સુરક્ષા અનેક ગણી વધારી દીધી છે. રિપોર્ટમાં જણાવાયું […]

પાકિસ્તાનમાં બ્લાસ્ટને પગલે શ્રીલંકન ક્રિકેટ ટીમમાં ભય, 16 વર્ષ પહેલાની યાદો તાજી થઈ

ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમ ભયમાં છે, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કારણે, શ્રીલંકાના ઘણા ક્રિકેટરોએ ODI શ્રેણીની બાકીની મેચોમાં રમવાનો ઇનકાર કર્યો હતો. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને તેમની સલામતીની ખાતરી આપી હતી, પરંતુ શ્રેણી અધવચ્ચે છોડી દેવા બદલ તેમને પ્રતિબંધોની ચેતવણી […]

દિલ્હી-NCR માં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ માટે ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી.અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. આ મામલે આજે સુનાવણી થશે.ગઈકાલે, એક વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યા પછી, CJI બી.આર.ગવઈએ કહ્યું કે તેઓ શેરી કૂતરાઓ સંબંધિત ચાલી રહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code