બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા રવિપાકમાં નુકસાનીની ભીતિ
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણને લીધે રવિપાકમાં નુકસાનીની ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠામાં જીરૂ, એરંડા. રાયડો, અને બટાકા સહિતનો પાક તૈયાર છે, હવે જો માવઠું થાય તો ખેડુતોને મોટું નુકશાન થઈ શકે છે. હાલ વાદળછાયા વાતાવરણને લીધે ખેડુતો ચિંતિત બન્યા છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણની સાથે ભેજનું […]