1. Home
  2. Tag "fights"

તમારું બાળક હંમેશાં ઝઘડા કરે છે ?,તો માતાપિતાએ આ યુક્તિઓથી ઝઘડા ઉકેલવા જોઈએ

બાળકો ખૂબ જ તોફાની હોય છે.કેટલીકવાર તેઓ તેમના ભાઈ-બહેન અને મિત્રો સાથે નાની-નાની વાત પર ઝઘડવા લાગે છે.તેમની સાથે કોઈપણ વાત શેર ન કરો.જેના કારણે તેમની વચ્ચે મતભેદો શરૂ થાય છે. બાળકો વારંવાર તેમની ફરિયાદો વાલીઓ સમક્ષ લાવે છે.આવી સ્થિતિમાં, માતાપિતા તેમના બાળકો વિશે ઘણી વાર ચિંતિત હોય છે.માતા-પિતા બાળક સાથે થોડા પ્રેમથી વર્તીને તેમના […]

માધ્યમિક અને ઉ.માધ્યમિકના શિક્ષકો જુની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા લડત આપશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી જુદા જુદા કર્મચારી મંડળો અને સંગઠનોએ પોતાની પડતર માગણીના ઉકેલ માટે લડતના મંડાણ કરી રહ્યા છે. સરકારે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની કેટલીક માગણીઓનો ઉકેલ લાવી દીધો છે. ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર પણ કર્મચારીઓની નારાજગી વહોરવા નથી માગતી. ત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે.  શિક્ષકો પણ […]

STના કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નોના ઉકેલ માટે 17મીથી આંદોલનના શ્રીગણેશ કરશે

અમદાવાદઃ ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ના કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ, એરિયર્સ, ઓવર ટાઈમ, સેટલમેન્ટના લાભ સહિત અન્ય પડતર માગણીઓ મુદ્દે  કર્મચારીઓ તા.27મી સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમો આપશે. અને 8મી ઓક્ટોમ્બરથી માસ સીએલ પર ઉતરશે. એસટી નિગમના કર્મચારીઓની માગણીને લઈ ત્રણેય યુનિયનો મેદાને ઊતર્યાં છે. કર્મચારીઓ પડતર માગણી સ્વીકારવામાં નહીં આવે તો 8 ઓક્ટોબરથી તમામ કર્મચારીઓ માસ […]

એસટીના કર્મચારીઓના 18 જેટલા પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો 23મી સપ્ટેમ્બરથી આંદોલન કરાશે

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના વિવિધ  18 પડતર પ્રશ્નો ન ઉકેલાય તો હવે આગામી તા. 23  સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી એસટી બસ હડતાલનું એલાન કર્મચારી મહામંડળ, ભારતીય મઝદુર સઘં (બીએમએસ) સહિતના નિગમના ત્રણેય માન્ય યુનિયનો  દ્વારા  આપવામાં આવ્યું છે. આંદોલનાત્મક કાર્યક્રમો તા. 16 સપ્ટેમ્બરથી શ કરાશે જેમાં વિવિધ કાર્યક્રમોના અંતે તા. 23મી સપ્ટેમ્બરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code