વીર નર્મદ યુનિ.નું ફાઈન આર્ટ્સ વિભાગ ખાલી, છ અધ્યાપકોના સામુહિક રાજીનામાં
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ફાઇન આર્ટસ વિભાગમાંથી તમામ અધ્યાપકે સામૂહિક રાજીનામા આપી દેતા અભ્યાસ કરી રહેલા છાત્રોનું ભાવિ અંધકારમય બન્યું છે. યુનિના ફાઈન આર્ટ્સ વિભાગમાં અધ્યાપકોનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. ઘણા સમયથી અધ્યાપકોને નિયમ મુજબનો પુરો પગાર પણ આપવામાં આવતો નહતો. તેથી કંટાળીને એક સાથે 6 અધ્યાપકોએ રાજીનામાં આપી દીધા છે. […]