1. Home
  2. Tag "FIRE"

અમદાવાદ-ધારી રૂટ્સની એસટી બસમાં ઢસા પાસે આગ લાગી, તમામ મુસાફરોનો બચાવ

બોટાદઃ  જિલ્લાના ઢસાથી ધારી તરફ જઈ રહેલી  અમદાવાદથી ધારી જઈ રહેલી એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં ગણતરીની મિનિટોમાં જ બસ ભડભડ સળગી ઊઠી હતી. સદનસીબે બસમાં સવાર 47 લોકો બહાર નીકળવામાં સફળ રહેતાં તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. ફાયરબ્રિગેડને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. બસમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી […]

વકીલના ફોનમાં આગ લાગ્યા બાદ થયો વિસ્ફોટ, મોબાઈલ કંપની સામે કરી કાર્યવાહી

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. મોબાઈલ બ્લાસ્ટથી વેપારી પ્રભાવિત થયાં છે. જેમણે દાવો કર્યો છે કે, તેમના નવા પ્રીમિયમ મિડ રેન્જ હેન્ડસેટમાં આગ લાગી હતી. ખિસ્સામાં રાખેલા ફોનમાં આગ બાદ ઘડાકો થયો હતો. એક રિપોર્ટ અનુસાર ગૌરવ ગુલાટી નામના એક ટ્વીટર યુઝરે દાવો કર્યો છે કે, મોબાઈલમાં ફોનમાં […]

રાજકોટમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ પાસે ફાયર NOC નહીં હોય તો વેરા માફીનો લાભ નહીં મળે

રાજકોટઃ શહેરમાં અનેક હોટલો, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટલો પાસે ફાયર એનઓસી જ નથી. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરની જુદી જુદી હોસ્પિટલ, રહેણાક બિલ્ડિંગ, હોટેલ અને રેસ્ટોરન્ટ, ક્લાસીસમાં  ફાયર NOC માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જવાબદારને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે આવી નોટિસ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે અગાઉ પણ અનેક વખત આપી છે અને ભૂલી ગયા છે. […]

રાજકોટના કુવાડવા નજીક ટ્રક-ટેન્કર વચ્ચેના અકસ્માત બાદ આગ લાગતા એકનું મોત

રાજકોટઃ શહેરના કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાન મંદિર પાસે ટ્રક અને એસીડ ભરેલું ટેન્કર અથડાયા બાદ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કર આગનો ગોળો જ બની ગયું હતું. ટેન્કર ચાલક સળગતી હાલતમાં કુદકો મારતા લોકોએ તેને બચાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો પણ સારવાર દરમિયાન તેનું મોત નીપયું હતું. આ બનવાને પગલે ટ્રાફિક જામ […]

ઈરાકમાં બગદાદ શહેરની કોવિડ હોસ્પિટલમાં આગ, 50ના મોત

ઈરાકની હોસ્પિટલમાં લાગી આગ દુર્ઘટનામાં 50 જેટલા લોકોના મોત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન નવી દિલ્લી: ઈરાકની રાજધાની બગદાદ શહેરમાં એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. હોસ્પિટલમાં આગ લાગવાને કારણે લગભગ 50 જેટલા લોકોના મોત પણ થયા છે. દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલમાં આ અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે […]

દિલ્હીમાં CBI કચેરીના પાર્કિંગમાં લાગી આગઃ મોટી દૂર્ઘટના ટળી

શોર્ટ સરકીટથી આગ લાગી હોવાની આશંકા ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ આગની ઘટનાને પગલે મચી નાસભાગ દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈની મુખ્ય ઓફિસના પાર્કિંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે […]

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને રૂ. 5 લાખનું ઇનામ અપાશે : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદઃ ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે. તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે […]

આગની ઘટનામાં અર્લી ડિટેક્શન કરતાં ડિવાઈસના ઉપયોગથી મોટી જાનહાની ટાળી શકાય

અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને નિવિડ ફાયરના (N ફાયર) સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક જનસામાન્યમાં ફાયર સેફ્ટી સંદર્ભે જાગૃકત્તા કેળવાય અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો ભોગ કોઈ પણ ના બને તે માટે ઈ-સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એનફાયરના ડાયરેક્ટર પુષ્પેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ઈમારતનું યોગ્ય પ્લાનિંગ અને ફાયર સંદર્ભીત […]

અમદાવાદના નરોડામાં ઈન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગી વિકરાળ આગઃ ત્રણ ફાયરમેનને ઈજા

અમદાવાદ : શહેરના  નરોડા વિસ્તારમાં આવેલ સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં મોડી રાતે આગ લાગી હતી. ભારે અફરાતરફી બાદ ફાયરની 30 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. એક ખાનગી ઈન્ક બનાવતી  કંપનીમાં મધરાતે આગ લાગી હતી. આ ઘટનામાં ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. શહેરના નરોડા સૈજપુર બોઘા રોડ પર શિવાય એન્કલેવ સામે  […]

પૂણેની ફેકટરીમાં આગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં એક ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. મૃતકોમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન પીએમ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પુણેમાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code