સરકાર કોરોના વિરોધી મફતમાં વેક્સિન આપે છે, છતાં 1.13 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ લીધો નથી
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં આંશિક ઉછાળો થતાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે. કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે 100 ટકા નાગરિકોનું ટીકાકરણ કરવા ડોર ટુ ડોર જઈને વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા લોકોને મફતમાં કોરોના વિરોધ વેક્સિન આપવામાં આવતું હોવા છતાં હજુપણ ઘાણાબધા લોકો વેક્સિન લેવામાં આળસ અનુભવી રહ્યા છે. રાજ્યમાં હજી પણ […]