મહાકુંભના મેળામાં ભીડ નિયંત્રણ માટે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરાશે
લખનૌઃ મહાકુંભ 2025 ના મેળામાં માટે આવનારા ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ ટેથર્ડ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી કુંભમેળાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ ગુરુવારે આપી હતી. તેમણે કહ્યું કે ભીડને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનનું નામ ટેથર્ડ ડ્રોન છે. સામાન્ય ડ્રોન ફ્લાઇટમાં ચાર્જિંગ એનર્જીનો ઉપયોગ થાય છે. ફ્લાઇટના અમુક સમય પછી ચાર્જિંગ […]