અમદાવાદમાં એરપોર્ટના રનવે પર પક્ષીઓનું ઝૂંડ આવી જતાં ત્રણ વિમાનો બર્ડહિટ થતાં બચ્યાં
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રનવે પર પક્ષીઓનું ટોળું આવી જતાં 3 વિમાન બર્ડહિટ થતાં બચી ગયા હતા. ઈન્ડિગોનું એક અને એક ચાર્ટર્ડ વિમાનને ટેકઓફમાં વિલંબ થયો હતો. ગો-ફર્સ્ટની ફ્લાઈટને પક્ષીઓના ઝૂંડથી લેન્ડિંગની મંજૂરી ન મળતાં હવામાં ચક્કર મારવા પડ્યા હતા. 6 ડિસેમ્બરે વારાણસીની ફ્લાઈટને બર્ડહિટ થતાં આગળનો ભાગ ડેમેજ થયો હતો. એરપોર્ટના રન વે […]