પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પડાશેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નવી દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા અને તેમને રાજ્યમાં પૂરથી થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે આપત્તિ રાહત અને પુનર્વસન માટે વધારાના ભંડોળની પણ વિનંતી કરી હતી. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીને […]