ડો. મનમોહન સિંહ 21 જૂન 1991 નાં રોજ સૌ પ્રથમવાર દેશના નાણામંત્રી બન્યા હતા
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના દેહ અવસાનથી દેશે એક અણમોલ રતન ગુમાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહની ગુરુવારે રાત્રે તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું હતું. તેઓ […]